GHCL દ્વારા શિક્ષણલક્ષી CSR થકી વિદ્યાર્થીઓ અને યુવાનોનું સશક્તિકરણ કરવામાં આવ્યું
અમદાવાદ, 14 ઓગસ્ટ: GHCL એ શિક્ષણલક્ષી સીએસઆર પહેલ દ્વારા સર્વસમાવેશક અને સ્થાયી વિકાસ પ્રત્યેની તેની લાંબાગાળાની કટિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી છે, જેણે સમગ્ર ગુજરાતમાં 76,000થી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનોને લાભાન્વિત કર્યા છે. જીએચસીએલના CSR એકમ જીએચસીએલ ફાઉન્ડેશને ગીર સોમનાથ, માંડવી (કચ્છ), રાજુલા (અમરેલી) અને ભાવનગરના જિલ્લાઓમાં પ્રારંભિક શિક્ષણ, શાળા સુધારણા,Continue Reading



