જોયઆલુક્કાસે અમદાવાદ ખાતેના શોરૂમનો વિસ્તરણ સાથે પુનઃ પ્રારંભ કર્યો
અમદાવાદ, 26 ફેબ્રુઆરી: જોયાલુકકાસે 25 ફેબ્રુઆરી, 2025ના રોજ તેમના સંપૂર્ણ રીતે સુધારેલા અમદાવાદ શોરૂમના ભવ્ય પુનઃ પ્રારંભ સાથે તેની વિસ્તરણ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. આ ઉદઘાટન સમારોહમાં ડો.એસ.જે. ચાવડા એમ એલ એ, વિજાપુર અને જોયઆલુક્કાસ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ્સ ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણપણે અપગ્રેડ કરાયેલ શોરૂમ આંતરરાષ્ટ્રીય કક્ષાની સજાવટની પ્રતિબદ્ધતા ધરાવેContinue Reading


