સોલાર ફેડરેશનએ સરકારને ટ્રાન્સમિશન ચાર્જ માફી લંબાવવા વિનંતી કરી

અમદાવાદ, 11 જૂનઃ નેશનલ સોલાર એનર્જી ફેડરેશન ઓફ ઈન્ડિયા (NSEFI) એ  સરકારને પત્ર લખીને ડેવલપર્સના નિયંત્રણની બહારના વિલંબને કારણે જોખમમાં મુકાયેલા અનેક રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સની કાર્યક્ષમતાને સુરક્ષિત રાખવા વિનંતી કરી છે, એમ આ બાબતથી પરિચિત એક વ્યક્તિએ જણાવ્યું હતું. વડાપ્રધાન કાર્યાલયના સલાહકારને લખેલા આ પત્રમાં, ફેડરેશને વિનંતી કરી હતી કે ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) ચાર્જ…

Read More

SRI LANKA 31 માર્ચ સુધીમાં જશો તો વિઝા ફી નહીં લાગે

sri lanka ટૂર અંગે તમે જે જાણવા માગો છો તે ઉપરાંત ઘણું બધું….. વ્યક્તિદીઠ રૂ. 50-60 હજારમાં વિદેશ ટૂરનો લ્હાવો 18થી વધુ મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળો વિશે જાણો અંહીથી…. ટૂરિસ્ટને વીઝા ફીના રૂ. 1999 અને બિઝનેસ ટૂરને રૂ. 2699નો ફાયદો થશે અમદાવાદ, 24 ઓક્ટોબરઃ ભારતીય વિદેશ પ્રવાસે જનારા સહેલાણીઓ માટે શ્રીલંકાએ આગામી તા. 21 માર્ચ સુધી…

Read More