વીમો નહિં ધરાવતા 71 ટકા ભારતીયો માને છે, નાણાકીય પ્રતિરક્ષા માટે વીમો મહત્વનું સાધન છે
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર: નાણાકીય તૈયારી અંગે ભારતીયોની ધારણા પર અનેક પ્રકારનાં ભ્રમ અસર કરતા હોય છે અને તેને કારણે તેઓ જીવનની અનિશ્ચિતતામાં પૂરતા નાણાકીય રક્ષણની જોગવાઈ કરી શકતા નથી. 68 ટકા ગ્રાહકો માને છે કે તેઓ પૂરતો વીમો નથી ધરાવતા, જ્યારે વીમો ધરાવતા માત્ર છ ટકા ધારકો પાસે જ પૂરતું વીમા કવરેજ છે. જો…
