ભારતની વરિષ્ઠ નાગરીક સંભાળ અર્થવ્યવસ્થા 2030 સુધીમાં $10.1 બિલિયન થવાની સંભાવના: અહેવાલ
2030 સુધીમાં ભારતનું વરિષ્ઠ નાગરિકોની સારસંભાળ માટેનું બજાર 10.1 અબજ ડોલરનું બની શકે છે, જેમાં નીતિ-આધારિત પરિસ્થિતિ હેઠળ નવા પુરવઠાને પહોંચી વળવા માટે લગભગ 7.7 અબજ ડોલરના મૂડી રોકાણની જરૂર પડશે. “ભારતની સિલ્વર ઇકોનોમી: ફ્રોમ નિશ ટુ નેસેસિટી” નામના અહેવાલમાં જણાવાયું છે કે આ તક વરિષ્ઠ નાગરિકો માટે રહેઠાણથી આગળ વધીને સહાયિત સંભાળ, આરોગ્યસંભાળ, વિશેષ…
