અમદાવાદ, 17 એપ્રિલ: જોયઆલુક્કાસે અમદાવાદમાં તેમના બીજા શોરૂમના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. કંપનીએ અમદાવાદમાં સૌપ્રથમ શોરૂમ આંબાવાડી ખાતે શરૂ કર્યો હતો. નવો અત્યાધુનિક શોરૂમ બ્રાન્ડના સિગ્નેચર સૌંદર્ય શાસ્ત્ર અને પ્રીમિયમ સુવિધાઓને પ્રતિબિંબિત કરશે, જે જ્વેલરી પ્રેમીઓને એક ઇમર્સિવ અને યાદગાર શોપિંગ અનુભવ પ્રદાન કરશે. સિગ્નેચર જોયઆલુક્કાસ ફોર્મેટમાં આ નવો શોરૂમContinue Reading

અમદાવાદ, 26 ફેબ્રુઆરી: જોયાલુકકાસે 25 ફેબ્રુઆરી, 2025ના રોજ તેમના સંપૂર્ણ રીતે સુધારેલા અમદાવાદ શોરૂમના ભવ્ય પુનઃ પ્રારંભ સાથે તેની વિસ્તરણ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. આ ઉદઘાટન સમારોહમાં ડો.એસ.જે. ચાવડા એમ એલ એ, વિજાપુર અને જોયઆલુક્કાસ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ્સ ઉપસ્થિત રહ્યા હતા.  સંપૂર્ણપણે અપગ્રેડ કરાયેલ શોરૂમ આંતરરાષ્ટ્રીય કક્ષાની સજાવટની પ્રતિબદ્ધતા ધરાવેContinue Reading