જોયઆલુક્કાસ દ્નારા અમદાવાદમાં બીજા શોરૂમનો શુભારંભ
અમદાવાદ, 17 એપ્રિલ: જોયઆલુક્કાસે અમદાવાદમાં તેમના બીજા શોરૂમના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. કંપનીએ અમદાવાદમાં સૌપ્રથમ શોરૂમ આંબાવાડી ખાતે શરૂ કર્યો હતો. નવો અત્યાધુનિક શોરૂમ બ્રાન્ડના સિગ્નેચર સૌંદર્ય શાસ્ત્ર અને પ્રીમિયમ સુવિધાઓને પ્રતિબિંબિત કરશે, જે જ્વેલરી પ્રેમીઓને એક ઇમર્સિવ અને યાદગાર શોપિંગ અનુભવ પ્રદાન કરશે. સિગ્નેચર જોયઆલુક્કાસ ફોર્મેટમાં આ નવો શોરૂમContinue Reading


