મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની રૂ. 200 કરોડની CSR પહેલ જાહેર કરી

અમદાવાદ, 27 માર્ચઃ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે આજે નાણાંકીય વર્ષ 2026-27 માટે રૂ. 200 કરોડની સીએસઆર પહેલની જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં સ્થિત ડો. આંબેડકર […]

સોનાના ભાવ નિર્ધારણમાં વિશ્વસનીયતા જાળવવી જરૂરીઃ એમ.પી.અહમદ

અમદાવાદ, 19 જાન્યુઆરી મલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહમદે ચેતવણી આપી છે કે ભારતમાં સોનાના ભાવ નિર્ધારણમાં કેટલીક ઉભરતી પ્રેક્ટિસિસ સ્થાપિત નિયમોથી અલગ છે અને તેનાથી […]

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે હૈદરાબાદમાં ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ સાઇટનું ઉદ્ઘાટન કર્યું

મુંબઈ, 3 જુલાઈ: 13 દેશોમાં 400થી વધુ શોરૂમ ધરાવતી અને વૈશ્વિક સ્તરે પાંચમા ક્રમની સૌથી મોટી જ્વેલરી રિટેલર, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે, તેલંગાણાના હૈદરાબાદમાં અત્યાધુનિક, […]

મલાબાર ગોલ્ડે રૂ.50000 કરોડ ટર્નઓવર મેળવ્યું

કોઝિકોડ, 11 એપ્રિલ: મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ગત નાણાકીય વર્ષમાં 51,218 કરોડના વાર્ષિક રિટેઇલ વૈશ્વિક કારોબાર સાથે નવું સીમાચિહ્ન હાંસલ કર્યાંની જાહેરાત કરી છે. હાલમાં […]

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે અમદાવાદમાં બીજો સ્ટોર શરૂ કર્યો

અમદાવાદ, 26 જુલાઈ: સોના અને હીરાના ઘરેણાંની રીટેઇલ ચેઇન્સ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો છે. અમદાવાદના સેટેલાઇટ રોડ પર આવેલા […]