અમદાવાદ, 27 માર્ચઃ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે આજે નાણાંકીય વર્ષ 2026-27 માટે રૂ. 200 કરોડની સીએસઆર પહેલની જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં સ્થિત ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરવામાં આવી. CSR પહેલના ભાગરૂપે કેન્દ્રીય પ્રધાને દેશભરમાં 33,000 વિદ્યાર્થિનીઓContinue Reading

અમદાવાદ, 19 જાન્યુઆરી મલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહમદે ચેતવણી આપી છે કે ભારતમાં સોનાના ભાવ નિર્ધારણમાં કેટલીક ઉભરતી પ્રેક્ટિસિસ સ્થાપિત નિયમોથી અલગ છે અને તેનાથી દેશના સોનાના ટ્રેડની લાંબા સમયથી ચાલી આવતી વિશ્વસનીયતાને નુકશાન થવાનું જોખમ છે. તેમણે કહ્યું હતું કે સોનાના ભાવ મુખ્યત્વે ત્રણ પરિબળોથી નક્કી થાય છેઃ આંતરરાષ્ટ્રીયContinue Reading

મુંબઈ, 3 જુલાઈ: 13 દેશોમાં 400થી વધુ શોરૂમ ધરાવતી અને વૈશ્વિક સ્તરે પાંચમા ક્રમની સૌથી મોટી જ્વેલરી રિટેલર, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે, તેલંગાણાના હૈદરાબાદમાં અત્યાધુનિક, સંપૂર્ણ ઈન્ટીગ્રેટેડ જ્વેલરી મેન્યુફેકચરિંગ યુનિટ શરૂ કર્યું છે, જે આ પ્રકારનું સૌથી મોટું યુનિટ છે. રંગા રેડ્ડી જિલ્લાના મહેશ્વરમના જનરલ પાર્કમાં સ્થિત અને 3.45 લાખContinue Reading

કોઝિકોડ, 11 એપ્રિલ: મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ગત નાણાકીય વર્ષમાં 51,218 કરોડના વાર્ષિક રિટેઇલ વૈશ્વિક કારોબાર સાથે નવું સીમાચિહ્ન હાંસલ કર્યાંની જાહેરાત કરી છે. હાલમાં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ 13 દેશોમાં 345 સ્ટોર્સનું સંચાલન કરે છે તથા કંપની ન્યુઝિલેન્ડ, ઇજિપ્ત, બાંગ્લાદેશ અને યુરોપના વિવિધ સ્થળો ઉપર નવા સ્ટોર્સ શરૂ કરવાનીContinue Reading

અમદાવાદ, 26 જુલાઈ: સોના અને હીરાના ઘરેણાંની રીટેઇલ ચેઇન્સ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો છે. અમદાવાદના સેટેલાઇટ રોડ પર આવેલા આ સ્ટોરનું ઉદ્ઘાટન વેજલપુર વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકરે કર્યું હતું. આ કાર્યક્રમમાં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના રીજનલ હેડ (વેસ્ટ ઝોન) ફન્ઝીમ અહેમદ અને અન્ય કેટલાકContinue Reading