અદાણી પાવરની ઉત્કૃષ્ટ ESG કામગીરી માટે NSE સસ્ટેનેબિલિટીની માન્યતા ઉપર મહોર
અમદાવાદ, 8 સપ્ટેમ્બર: થર્મલ વીજ ઉત્પાદક અદાણી પાવર લિમિટેડના NSE સસ્ટેનેબિલિટી કરવામાં આવેલા મૂલ્યાંકન મુજબ કંપનીના પર્યાવરણીય, સામાજિક અને શાસન (ESG) પ્રદર્શનમાં વધુ સુધારો થવા સાથે નાણા વર્ષ-૨૬નો ૬૫નો સ્કોર વધી ૬૬ થયો હોવાનું કંપનીએ જણાવ્યું હતું. અન્ય તમામ મુખ્ય ભારતીય થર્મલ, મિશ્ર ઇંધણ અને સંકલિત ઊર્જા કંપનીઓ કરતાં ઉચ્ચ ક્રમાંક ધરાવતી અદાણી પાવર…
