રિલાયન્સનો ચોખ્ખો નફો 14.3 ટકા વધ્યો, એકીકૃત EBITDAમાં વાર્ષિક ધોરણે 14.6% વૃદ્ધિ

૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના સમાપ્ત થયેલા સમયગાળા માટેના ત્રિમાસિક એકીકૃત પરિણામો એકીકૃત EBITDA (કન્સોલિડેટેડ ઈબીઆઈટીડીએ) વાર્ષિક ધોરણે ૧૪.૬% (Y-o-Y) વધ્યો, ચોખ્ખો નફો (Net Profit) વાર્ષિક ધોરણે ૧૪.૩% વધ્યો O2C EBITDA (ઈબીઆઈટીડીએ) ૨૦.૯% વધીને ₹ ૧૫,૦૦૮ કરોડ થયો, માર્જિન ૧૩૦ બેસિસ પોઈન્ટ (bps) વધ્યું, Jio-bp નું વોલ્યુમ ૩૪% વધ્યું જિયો (Jio) કસ્ટમર બેઝ ૫૦૦ મિલિયનનો લક્ષ્યાંક…

Read More

રિલાયન્સની 47મી AGMને મુકેશ અંબાણી, CMDનું સંબોધન

મુંબઇ, 29 ઓગસ્ટઃ આજની દુનિયા આશા અને ચિંતા બંને આપી રહી છે. એક તરફ આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ક્રાંતિકારી સફળતાઓની સાથે શ્રેષ્ઠ સમયમાં જીવી રહ્યા છીએ ─ ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, કમ્પ્યુટિંગ, રોબોટિક્સ અને લાઇફ સાયન્સીસમાં. બીજી બાજુ, વિવિધ ભૌગોલિક-રાજકીય સંઘર્ષો વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને રાષ્ટ્રોની અર્થવ્યવસ્થાને પણ જોખમમાં મૂકી રહ્યા છે. ગ્લોબલ સાઉથમાં બહેતર…

Read More

Vibrant Gujarat Summit 2024: અદાણી ગ્રુપ ગુજરાતમાં આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે

અમદાવાદ, 10 જાન્યુઆરીઃ Vibrant Gujarat Summit LIVE: વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના ઉદ્યાટનમાં આજે દેશના ટોચના ધનિક ગૌતમ અદાણી, મુકેશ અંબાણીએ પોતાની બિઝનેસ વ્યૂહરચનાઓ અને જીડીપી ગ્રોથમાં યોગદાન અંગે મોટી જાહેરાતો કરી છે. અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અદાણી ગ્રુપ આગામી પાંચ વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરવા માગે છે. અમે આત્મનિર્ભર…

Read More