એપીએમ ટર્મિનલ્સ પીપાવાવનો ચોખ્ખો નફો 62 ટકા વધી રૂ. 1,096.75 મિલિયન
પીપાવાવ, 9 ઓગસ્ટ: એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે 30 જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે રૂ. 1,096.75 મિલિયનનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 678.26 મિલિયનના ચોખ્ખા નફા કરતાં 62 ટકાનો વધારો દર્શાવે છે.રૂ. 2,149.18 મિલિયનની સરખામણીએ કામગીરીથી આવક રૂ. 2,459.76 મિલિયન થઈ હતી. રૂ. 1,058.42 મિલિયનની કન્સોલિડેટેડ એબિટા…
