વેદાંતાના ડિમર્જરને મંજૂરી મળતાં શેરમાં તેજી, જાણો તમામ વિગતો

અમદાવાદ, 7 જૂનઃ વેદાંતા ગ્રુપના મોટા ભાગના ધિરાણકર્તાઓએ તેની ડીમર્જર યોજનાઓને મંજૂરી આપ્યા બાદ શેરમાં છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં ચાર ટકાથી વધુ ઉછળ્યો છે. વેદાંતાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ” ડિમર્જર માટે અમને 52 ટકાથી વધુ સમર્થન મળી ચૂક્યું છે. જ્યારે અમારે 75 ટકા સુધી પહોંચવાની જરૂર છે. અમે તે મર્યાદાને પણ વટાવી…

Read More

મહિન્દ્રા મેન્યુલાઈફ મેન્યુફેક્ચરિંગ ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ લોંચ

મુંબઈ, 7 જૂન: મહિન્દ્રા ફાયનાન્સ અને મેન્યુલાઈફ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (સિંગાપોર) પીટીઈ. લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ મહિન્દ્રા મેન્યુલાઈફ ફંડે ઓપન-એન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ મહિન્દ્રા મેન્યુલાઈફ મેન્યુફેક્ચરિંગ ફંડ) લોંચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમનો ઉદ્દેશ મેન્યુફેક્ચરિંગ થીમમાં સામેલ કંપનીઓની ઈક્વિટી તથા ઈક્વિટી સંબંધિત સિક્યુરિટીઝમાં મુખ્યત્વે રોકાણ કરવાનો છે. આ સ્કીમનો એનએફઓ 31મી મે 2024ના રોજ…

Read More

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે ભારતમાં ટકેડા ફાર્માસ્યુટિકલ્સ સાથે કરાર કર્યા

અમદાવાદ, 7 જૂનઃ ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (ટોરેન્ટ) એ ભારતમાં વોનોપ્રાઝનનું વેચાણ કરવા માટે ટકેડા સાથે બિન-વિશિષ્ટ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યો છે. વોનોપ્રાઝન એ નોવેલ પોટેશિયમ-કોમ્પિટિટિવ એસિડ બ્લોકર (P-CAB) છે, જેનો ઉપયોગ એસિડ સંબંધિત વિકૃતિઓ – ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ (GERD) ની સારવાર માટે થાય છે. આ કરાર મુજબ ટોરેન્ટ પોતાના ટ્રેડમાર્ક, કબવી (Kabvie) હેઠળ વોનોપ્રાઝનનું વેચાણ…

Read More

નિફ્ટીએ 23000ની સાયકોલોજિકલ સપાટી વટાવી

અમદાવાદ, 7 જૂનઃ એનડીએ સરકારની સ્થાપનાના સમાચારો વધુ મજબૂત બનવા સાથે ભારતીય શેરબજારોમાં સળંગ ત્રીજા દિવસે આકર્ષક ઉછાળા સાથે તેજીવાળાઓની પક્કડ મજબૂત બની રહી છે. આ લખાય છે ત્યારે બપોરે 12.14 કલાક દરમિયાન સેન્સેક્સ 1381 પોઇન્ટના ઉછાળા સાથે 76470 પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી385 પોઇનટના ઉછાળા સાથે 23200 પોઇન્ટની સપાટી આસપાસ રમી રહ્યા હતા.  RBIએ રેપો…

Read More

RBIએ Repo Rate 6.5 ટકાના દરે જાળવી રાખ્યો, હોમલોન સહિતની લોન્સ ઉપરના વ્યાજમાં કોઇ રાહત નહિં મળે….

અમદાવાદ, 7 જૂન: આરબીઆઈએ સતત આઠમી વાર રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખ્યો છે. જેના પગલે હોમ, પર્સનલ, કોર્પોરેટ સહિત તમામ લોનધારકોએ વ્યાજદરમાં ઘટાડાની રાહત માટે હજી વધુ રાહ જોવી પડશે. છેલ્લા દોઢ વર્ષથી રેપો રેટ 6.5 ટકાના દરે સ્થિર છે. વધતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે ફેબ્રુઆરી-2023માં રેપો રેટ 6.5 ટકા કરવામાં આવ્યો હતો….

Read More

ITCના શેરધારકોએ હોટેલ બિઝનેસના ડિમર્જરને મંજૂરી આપી

અમદાવાદ, 6 જૂનઃ આઇટીસીના શેરધારકોએ ગ્રૂપના હોટલ બિઝનેસના ડિમર્જરને મંજૂરી આપી છે. લગભગ 99.6 ટકા શેરધારકોએ ડિમર્જરની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે માત્ર 0.4 ટકા લોકોએ તેની વિરુદ્ધમાં મત આપ્યો હતો, એમ આઇટીસીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. 2024માં શેર 5 ટકા ઘટ્યોઃ આ વર્ષે અત્યાર સુધીમાં, ITCના શેરમાં 5 ટકાથી વધુનો ઘટાડો થયો છે,…

Read More

બજાજ ફાઇનાન્સની રૂ. 4,000-કરોડના ઇશ્યૂ સાથે મૂડીબજારમાં પ્રવેશવાની યોજના

અમદાવાદ, 6 જૂનઃ બજાજ ફાઇનાન્સની પેટાકંપની બજાજ હાઉસિંગ ફાઇનાન્સે રૂ. 4,000 કરોડ સુધીના ઇક્વિટી શેરના તાજા ઇશ્યુ અને બજારની સ્થિતિને આધીન ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર સહિતની પ્રારંભિક જાહેર ઓફરને મંજૂરી આપી હોવાનું સૂત્રો જણાવે છે. કંપની ટૂંક સમયમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ માર્કેટ રેગ્યુલેટર સેબીમાં ફાઇલ કરે તેવી સંભાવના છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સે RBI…

Read More

શું ચૂંટણી પરીણામો બાદ FPI રોકાણ વધારશે? કે અન્યત્ર ડાઇવર્ટ થશે?

અમદાવાદ, 6 જૂનઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) સ્થાનિક બજારમાં આક્રમક વેચાણકર્તા રહ્યા છે, જેમણે સામાન્ય ચૂંટણી પહેલા એપ્રિલ અને મે મહિનામાં $4 બિલિયનથી વધુ ભારતીય ઇક્વિટીનું વેચાણ કર્યું હતું. વાસ્તવમાં, એફપીઆઈએ મત ગણતરીના દિવસે (4 જૂન) ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રેકોર્ડ નેટ શોર્ટ્સ સાથે અત્યંત સાવધાની દર્શાવી હતી. વ્યૂહરચના સારી રીતે કામ કરી હતી કારણ કે બજારોમાં…

Read More