SBI લાઇફ ઈન્શ્યોરન્સે AU SMALL FINANCE BANK સાથે હાથ મિલાવ્યો

અમદાવાદ,5 ઑગષ્ટ: SBI લાઇફ ઇન્શ્યોરન્સ સૌથી મોટી સ્મૉલ ફાઇનાન્સ બેંક AU SMALL FINANCE BANK સાથે વ્યૂહાત્મક કોર્પોરેટ એજન્સી ભાગીદારી કરી છે. આ ભાગીદારી રાષ્ટ્રીય સ્તરે કોમ્પ્રિહેન્સિવ ઈન્શ્યોરન્સ સૉલ્યુશન્સ સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે અને અર્થતંત્રના અવિકસિત અને વિકાસશીલ વિસ્તારો સુધી નાણાંકીય સુરક્ષા પહોંચાડીને સરકારના ‘ઈન્શ્યોરન્સ ફોર ઑલ બાય 2047’ મિશનને ટેકો આપે…

Read More

એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સે રૂ. 7,268 કરોડનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ મેળવ્યું

અમદાવાદ, 28 જુલાઇઃ એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સે 30 જૂન, 2025ના રોજ પૂરા થતા સમયગાળા માટે રૂ. 7,268 કરોડનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ મેળવ્યું છે જે 30 જૂન, 2024ના રોજ પૂરા થતા સમયગાળા માટે રૂ. 7,033 કરોડ હતું. રેગ્યુલ પ્રીમિયમમાં 30 જૂન, 2024ના રોજ નોંધાયેલા પ્રીમિયમની સામે 12 ટકાનો વધારો થયો છે. એસબીઆઈ લાઇફનું પ્રોટેક્શન ન્યૂ બિઝનેસ પ્રીમિયમ…

Read More

SBI લાઇફનો નફો 27 ટકા વધી રૂ. 2413 કરોડ

અમદાવાદ, 28 એપ્રિલઃ એસબીઆઈ લાઇફનો 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા વર્ષ માટેનો ચોખ્ખો નફો ગયા વર્ષની સરખામણીએ 27 ટકા વધીને રૂ. 2,413 કરોડ રહ્યો હતો. કંપનીનો સોલ્વન્સી રેશિયો 31 માર્ચ, 2024ના રોજ મજબૂત 1.96 રહ્યો હતો જે નિયમનકારી જરૂરિયાતના 1.50 ટકા વધુ હતો. એસબીઆઈ લાઇફની એયુએમ 31 માર્ચ, 2025ના રોજ રૂ. 4,48,039 કરોડ હતી…

Read More

SBI લાઇફ ઇન્શ્યોરન્સે પ્રિમિયમ રિટર્ન સહિતના બે નવા ટર્મ પ્લાન્સ લોન્ચ કર્યા

મુંબઈ, 24 જાન્યુઆરી: SBI લાઇફ ઇન્શ્યોરન્સે તાજેતરમાં જ બે પ્રોડક્ટ્સ- ‘SBI લાઇફ – સરલ સ્વધન સુપ્રીમ’ અને ‘SBI લાઇફ – સ્માર્ટ સ્વધન સુપ્રીમ’ લોન્ચ કરી છે, જે માત્ર લાઇફ કવર જ નહીં પરંતુ જે ગ્રાહકના નાણાંકીય ઉદ્દેશ્યો પૂરા કરવા માટે મેચ્યોરિટીના સમયે પ્રિમિયમ પાછા આપવાનો લાભ પણ આપે છે. SBI લાઇફ ઇન્શ્યોરન્સના બિઝનેસ સ્ટ્રેટેજી પ્રેસિડેન્ટ…

Read More

વીમો નહિં ધરાવતા 71 ટકા ભારતીયો માને છે, નાણાકીય પ્રતિરક્ષા માટે વીમો મહત્વનું સાધન છે

નવી દિલ્હી,  11 સપ્ટેમ્બર: નાણાકીય તૈયારી અંગે ભારતીયોની ધારણા પર અનેક પ્રકારનાં ભ્રમ અસર કરતા હોય છે અને તેને કારણે તેઓ જીવનની અનિશ્ચિતતામાં પૂરતા નાણાકીય રક્ષણની જોગવાઈ કરી શકતા નથી. 68 ટકા ગ્રાહકો માને છે કે તેઓ પૂરતો વીમો નથી ધરાવતા, જ્યારે વીમો ધરાવતા માત્ર છ ટકા ધારકો પાસે જ પૂરતું વીમા કવરેજ છે. જો…

Read More

SBI લાઇફ ઇન્શ્યોરન્સે જનજાગૃતિ અભિયાન માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ સાથે હાથ મિલાવ્યા

અમદાવાદ, 28 ઓગસ્ટઃ SBI લાઇફ ઇન્શ્યોરન્સ અમદાવાદ ટ્રાફિક પોલીસ સાથે મળીને જનજાગૃતિ અભિયાનનું આયોજન કરે છે, જે વ્યક્તિના જીવનમાં રક્ષણના મહત્વને ઉજાગર કરે છે. આ જાગૃતિ અભિયાનનો હેતુ મોટરસાઇકલ ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ વધારીને ‘સુરક્ષા’ને પ્રાથમિકતા આપવા શહેરની મોટી સંખ્યામાં વસ્તીને સંવેદનશીલ બનાવવાનો છે. આ ઉપરાંત , વાહનની પાછળ બેસનાર સવારની સલામતીની ખાતરી કરવાનો હેતુ…

Read More