કલ્યાણ જ્વેલર્સે ગુજરાતમાં બ્રાન્ડનું સાતમું આઉટલેટ આણંદ ખાતે શરૂ કર્યું

આણંદ, 7 ઓગસ્ટ: કલ્યાણ જ્વેલર્સે વિદ્યાનગર ખાતે તેના નવા શોરૂમના લોંચ સાથે આણંદમાં તેના પ્રવેશની જાહેરાત કરી છે. આ લોંચ સાથે કલ્યાણ જ્વેલર્સે ગુજરાતમાં કંપનીનો સાતમો શોરૂમ કર્યો છે. હાલમાં જ્વેલરી બ્રાન્ડ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર જેવાં મુખ્ય બજારોમાં તેની ઉપસ્થિતિ ધરાવે છે. નવા શોરૂમ વિશે પ્રતિક્રિયા આપતાં કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રમેશ કલ્યાણરમને…

Read More