શ્રીરામ ફાઇનાન્સનો Q1 ચોખ્ખો નફો 18% વધી રૂ. 1,981 કરોડ
અમદાવાદ, 26 જુલાઇઃ શ્રીરામ ફાઇનાન્સે standalone ચોખ્ખા નફામાં 18.21 ટકાનો વધારો નોંધાવ્યો હતો જે FY25 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 1,981 કરોડ થયો હતો, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 1,675.44 કરોડ હતો, કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. માર્ચ ક્વાર્ટરમાં, કંપનીએ ફાઈલિંગ મુજબ રૂ. 1,945.87 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં…
