NSEએ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ માટે 54 શેરોની લોટ સાઈઝમાં ફેરફાર કર્યો, 128 શેરોમાં કોઈ સુધારો નહિં

મુંબઈ, 29 માર્ચઃ એનએસઈએ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટમાં સામેલ 182 શેરોમાંથી 54 શેર્સના માર્કેટ લોટમાં ફેરફાર કર્યો હોવાની જાહેરાત કરી છે. 28 માર્ચના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, NSEએ જણાવ્યું હતું કે “સેબીના પરિપત્ર CIR/MRD/DP/14/2015 તારીખ 13 જુલાઈ, 2015માં ઉલ્લેખિત ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ માટે લોટ સાઈઝમાં સમયાંતરે સુધારો કરવા માટેની સેબીની ગાઈડલાઈન અનુસાર, માર્કેટ લોટ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સમાં…

Read More

ICICI સિક્યુરિટીઝના ડિલિસ્ટિંગને રિટેલ રોકાણકારોના વિરોધ છતાં મંજૂરી મળી

અમદાવાદ, 28 માર્ચઃ સંસ્થાકીય શેરધારકોએ ICICI સિક્યુરિટીઝને ડિલિસ્ટ કરીને તેની મૂળ કંપની સાથે મર્જ કરવાની દરખાસ્તને લીલીઝંડી આપી છે. કારણ કે મોટા સંસ્થાકીય રોકાણકારો ICICI સિક્યુરિટીઝના નોંધપાત્ર હિસ્સાની માલિકી ધરાવે છે, તેઓ દરખાસ્તને આગળ ધપાવવામાં સક્ષમ હતા. વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો મળીને કંપનીનો 16.68 ટકા હિસ્સો ધરાવે છે. બીજી તરફ, સ્ટોક એક્સચેન્જમાં શેરહોલ્ડિંગ પેટર્નના…

Read More

SEBIના નિર્દેશના આધારે સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ 25થી 50 ટકા હોલ્ડિંગ રિડમ્પશન કરશે

અમદાવાદ, 18 માર્ચઃ  મ્યુચ્યુઅલ ફંડ્સે સેબીના નિર્દેશો અનુસાર, અચાનક રિડેમ્પશનને પહોંચી વળવા માટે તેમના સ્મોલ- અને મિડ-કેપ ફંડ્સની ક્ષમતા પર સ્ટ્રેસ ટેસ્ટ અહેવાલો રજૂ કર્યા છે. ટોચના 10 સ્મોલ-કેપ ફંડ્સના સ્ટ્રેસ ટેસ્ટ રિઝલ્ટ દર્શાવે છે કે તેઓ તેમના હોલ્ડિંગના 25થી 50 ટકા હિસ્સો ઝડપથી ઉપાડી લેશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્મોલ કેપમાં જોવા મળેલા સ્પેક્યુલેશનને ધ્યાનમાં…

Read More

Stock Splits: Canara Bank બોર્ડે પ્રત્યેક શેરને 5 શેરમાં વિભાજીત કરવા મંજૂરી આપી

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ કેનેરા બેન્ક આગામી 2-3 માસમાં સ્ટોક સ્પ્લિટ કરવા જઈ રહી છે. PSU ધિરાણકર્તા કેનેરા બેન્કે સોમવારે જણાવ્યું હતું કે તેના બોર્ડે પ્રત્યેક શેરને પાંચ શેરમાં વિભાજીત (1:5) કરવાની મંજૂરી આપી છે. બેન્કે આ પગલું “બેન્કના શેરની લિક્વિડિટીમાં સુધઆરો કરવા તેમજ રિટેલ રોકાણકારો માટે અફોર્ડેબલ પ્રાઈસ નિર્ધારિત કરવાના હેતુ સાથે લીધુ હોવાનું જણાવ્યું…

Read More

વીરહેલ્થ કેર વિસ્તરણ પ્રોજેક્ટના ફંડિંગ માટે રાઈટ ઈશ્યૂ લાવશે, શેરદીઠ 2 શેર ઓફર કરશે

મુંબઈ, 23 ફેબ્રુઆરીઃ બ્રાન્ડ આયુવીર હેઠળ આયુર્વેદિક, હર્બલ અને કોસ્મેટિક હેલ્થકેર અને પર્સનલ કેર પ્રોડક્ટ્સની અગ્રણી પ્રવાઇડર વીરહેલ્થ કેર લિમિટેડે રૂ. 33 કરોડના સૂચિત રોકાણ સાથે તેની મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાની જાહેરાત કરી છે. આ રોકાણમાં જમીન હસ્તાંતરણ, બિલ્ડિંગના નિર્માણ, પ્લાન્ટ તથા મશીનરી ખરીદવા તથા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સહિત વિવિધ બાબતોનો સમાવેશ થાય છે. આ વિસ્તરણ…

Read More

Q3 Results: Gailનો નફો 703 ટકા વધ્યો, શેરદીઠ ડિવિડન્ડની જાહેરાત, શેર વર્ષની ટોચે પહોંચ્યો

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ દેશની ટોચની નેચરલ ગેસ કંપની ગેઈલ ઈન્ડિયાએ ડિસેમ્બરના અંતે પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 3193.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 397.5 કરોડ સામે 703 ટકા વધ્યો છે. જો કે, કંપનીની આવક 3.3 ટકા ઘટી રૂ. 34767.8 કરોડ થઈ છે. ગતવર્ષે 35940 કરોડ હતી. મજબૂત પરિણામો અને માર્કેટની તેજી…

Read More