Nifty50 26,000નું લેવલ તોડે તો મંદીનુ જોર વધશે
અમદાવાદ, તા. 26: નિફ્ટીમાં ગઈકાલે એક્સપાયરીના દિવસે પ્રથમ સેશનમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું, પરંતુ બીજા સેશનમાં વેચવાલીના ભારે પ્રેશરના કારણે તે 25,885 પર બંધ રહ્યો હતો. દૈનિક ચાર્ટ પર વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ઇન્ડેક્સે મોટી મંદીની કેન્ડલ બનાવી છે, જે સતત નબળાઈ દર્શાવે છે. જ્યાં સુધી તે 26,280 ના સ્તરથી નીચે રહેશે, ત્યાં સુધી મંદી…
