Swaraj Tractors એ 25 લાખ યુનિટ ઉત્પાદનની સિદ્ધ હાંસલ કરી
અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ સ્વરાજ ટ્રેક્ટર્સે આજે પંજાબના મોહાલી સ્થિત તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી તેના 25 લાખમાં ટ્રેક્ટરનું રોલઆઉટ જાહેર કર્યું. 2022માં 20 લાખ ઉત્પાદનનો આંકડો પાર કર્યાના ત્રણ જ વર્ષમાં આ સીમાચિહ્નરૂપ ઘટના બની છે, જે ભારતના ડોમેસ્ટિક ટ્રેક્ટર ઉદ્યોગમાં સ્વરાજ ટ્રેક્ટર્સને સૌથી ઝડપથી વિકસતી ટ્રેક્ટર બ્રાન્ડ તરીકે સ્થાપિત કરે છે. સ્વરાજની સફર 1974માં 20-25 એચપી…
