44%થી વધુ ખરીદી એક્સચેન્જ જ્વેલરી મારફત થાય છે: તનિષ્ક
અમદાવાદ, 30 ઓગસ્ટઃ સોના-ચાંદી અને ડાયમેન્ડ જ્વેલરીની નવી ખરીદી કરતાં ગ્રાહકો 44% કરતા વધુ ખરીદી એક્સચેન્જ જ્વેલરી મારફત કરતા હોવાનું જોવા મળી રહ્યું છે અને આ સંખ્યા વધી રહી હોવાનું ટાઈટન કંપનીના જ્વેલરી ડિવિઝનના સીઈઓ અજોય ચાવલાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, તનિષ્કના 44%થી વધુ વેચાણ એક્સચેન્જ જ્વેલરી –Continue Reading

