44%થી વધુ ખરીદી એક્સચેન્જ જ્વેલરી મારફત થાય છે: તનિષ્ક

અમદાવાદ, 30 ઓગસ્ટઃ સોના-ચાંદી અને ડાયમેન્ડ જ્વેલરીની નવી ખરીદી કરતાં ગ્રાહકો 44% કરતા વધુ ખરીદી એક્સચેન્જ જ્વેલરી મારફત કરતા હોવાનું જોવા મળી રહ્યું છે અને આ સંખ્યા વધી રહી હોવાનું ટાઈટન કંપનીના જ્વેલરી ડિવિઝનના સીઈઓ અજોય ચાવલાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, તનિષ્કના 44%થી વધુ વેચાણ એક્સચેન્જ જ્વેલરી – તનિષ્ક એક્સચેન્જ અથવા નોન-તનિષ્ક એક્સચેન્જમાંથી…

Read More

ભારતમાં હીરા-ઝવેરાત બજારને વેગ આપવા તનિશ્ક -ડી બીઅર્સ વચ્ચે ભાગદારી

અમદાવાદ, 29 ઑગસ્ટ: હીરાના દાગીનાનું ભારતવિશ્વનું બીજું સૌથી મોટું બજાર બન્યું છે ત્યારે ઉદ્યોગ અગ્રણીઓ ડી બીઅર્સ અને તનિષ્ક તેના સર્વકાલિન મૂલ્ય સાથે લોકોને જોડવા ભેગા થયા છે. વિશ્વમાં હીરાની સૌથી મોટી કંપની ડી બીઅર્સ ગૃપ અને રિટેલ બજારમાં ભારતની સૌથી મોટી જ્વેલરી બ્રાન્ડ ટાટા જૂથની તનિષકે કુદરતી હીરાની જૂજતા અને કીંમતીપણા સાથે ભારતીય ગ્રાહકોને…

Read More