બજારની અસ્થિરતા વચ્ચે આર્બિટ્રેજ ફંડ્સ ફાયદાકારક બની રહ્યા છેઃ TATA AMC

અમદાવાદ,16 જુલાઇ: ઇક્વિટી માર્કેટની અસ્થિરતા વચ્ચે ઓછા જોખમવાળી રોકાણની તકો ઇચ્છતા લોકો માટે રોકાણના વિકલ્પ તરીકે આર્બિટ્રેજ ફંડ્સ વધુને વધુ પસંદગી પામી રહ્યા છે. કેશ અને ફ્યુચર્સ માર્કેટ્સ વચ્ચેની કિંમતના તફાવતનો લાભ લઈને આ ફંડ્સ અસ્થિર પરિસ્થિતિમાં વધુ સારી કામગીરી કરવા માંગે છે જેનાથી ફંડ મેનેજર્સને ઇન્ટ્રા-મંથ ટ્રેડિંગ તકો માટે વધુ સારો અવકાશ મળે છે….

Read More

ટાટા એસેટ મેનેજમેન્ટે સોના-ચાંદી ઉપર કેન્દ્રિત 4 ન્યુ ફંડ લોન્ચ કર્યા

મુંબઇ, 32 જાન્યુઆરી: ટાટા એસેટ મેનેજમેન્ટે ચાર નવી સ્કીમઃ બે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) અને બે ફંડ ઓફ ફંડ (FOF) લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ્સ રોકાણકારોને ઓછા ટ્રાન્ઝેક્શન ખર્ચ, ઉચ્ચ તરલતા અને નીચા એક્સપેન્સ રેશિયો વગેરે સાથે એક એસેટ ક્લાસ તરીકે સોના અને ચાંદીનું એક્સપોઝર મેળવવાની તક આપશે. સોનાની ઘરેલુ કિંમતોને અનુસરતું /…

Read More