WHOની ચેતવણીના એક વર્ષ પછી ભારતમાં એન્સેફેલીટીસના અંકુશમાં પ્રગતિ થઇ
અમદાવાદ, તા. 19 ફેબ્રુઆરી: ભારતે છેલ્લા દાયકામાં એન્સેફેલીટીસ રોગનો સામનો કરવામાં અને તેને અટકાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે જે અદ્યતન તબીબી ઉપચાર, સારસંભાળ, વ્યાપક રસીકરણ અને આ રોગ ઉપર દેખરેખ રાખવાના થયેલા પ્રયાસોને આભારી છે. જો કે, નિષ્ણાતો તો હજીય ચેતવણી આપે છે કે આ પ્રગતિ અસમાન રહી છે. હજીય આ રોગના નિદાન અને ઉપચાર…
