આજે અદાણી પોર્ટ, એપોલો હોસ્પિટલ, ટોરન્ટ ફાર્મા, વી-ગાર્ડના પરીણામો ઉપર રાખો નજર
અમદાવાદ, 30 મેઃ માર્ચ-23ના અંતે પૂર્ણ થયેલા વર્ષ/ ત્રિમાસિક ગાળા માટે જાહેર થનારા મહત્વના પરીણામોમાં આજે અદાણી પોર્ટ, એપોલો હોસ્પિટલ, ટોરન્ટ ફાર્મા, વી-ગાર્ડના પરીણામો ઉપર રાખો નજર. નિષ્ણાતોના અંદાજ મુજબ અદાણી પોર્ટનો નફો 40 ટકા ઊપરાંત વધવાની ધારમા સાથે રેવન્યુ રૂ. 5000 કરોડની સપાટી ક્રોસ કરે તેવી શક્યતા છે. તો એપોલો હોસ્પિટલ્સનો નફો પણ બમણો…
