આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કરે છે
અમદાવાદ,21 જુલાઈ: આદિત્ય બિરલા સન લાઇફ AMC લિમીટેડ ની સ્થાપના વર્ષ 1994માં કરવામાં આવી હતી. આદિત્ય બિરલા કેપિટલ લિમીટેડ અને સન લાઇફ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ક કંપનીના પ્રમોટર અને મોટા શેરધારકો છે. ABSLAMC મુખ્યત્વે આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર છે, ભારતીય ટ્રસ્ટ કાયદો 1882 હેઠળ નોંધાયેલ ટ્રસ્ટ છે. એસેટ મેનેજરે હવે બે નવા પરિબળ…
