businessgujarat

અદાણી એન્ટરપ્રાઇસે શેરદીઠ ₹ 3,276ની અપર પ્રાઇઝ બેન્ડ પર 33 એન્કર રોકાણકારો પાસેથી ₹ 5,985 કરોડ મેળવ્યા

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે 1,82,68,925 એફપીઓ ઇક્વિટી શેરની ફાળવણી ઇક્વિટી શેરદીઠ ₹ 3,276 અપર પ્રાઇઝ બેન્ડ પર કરી (જેમાંથી એન્કર રોકાણકારો દ્વારા એફપીઓ ઇક્વિટી શેરદીઠ એપ્લિકેશન બિડ રકમ રૂ. 1,638/-ની ચુકવણી થઈ છે) અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, મેબેંક એશિયા, ગોલ્ડમેન સાક્સ, નોમુરા, સોસાયટે જનરલ, જ્યુપિટર, બીએનપી પારિબા, અલ મેહવર, સિટી ગ્રૂપ, મોર્ગન સ્ટેન્લી જેવા ઉચ્ચ ગુણવત્તાયુક્ત…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17792- 17692, RESISTANCE 18046- 18201

અમદાવાદઃ બુધવારે હેવી સેલિંગ પ્રેશરના કારણે નિફ્ટીએ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ તોડી નાંખી છે. 17774 પોઇન્ટની તા. 22 ડિસેમ્બરની રોક બોટમ તોડે નહિં તે વાત માર્કેટમાં ચર્ચાની એરણે છે. બુધવારે 226 પોઇન્ટના કડાકા સાથે 17892 પોઇન્ટની સપાટીએ બંધ રહેલા નિફ્ટી માટે ટેકનિકલી એમ કહી શકાય કે, ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ ખરડાયેલું રહ્યું…

Read More

આજના વર્તમાન અને ડિજીટલ દુનિયામાં આઈપીની સુસંગતતામાં વધારો

અમદાવાદ: વાયજે ત્રિવેદી- એએમએ એકેડેમી ફોર આઈપી રાઈટસના ઉપક્રમે યોજાયેલ 16મી વાર્ષિક ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સમીટમાં ટોચના નિષ્ણાતો, ઉદ્યોગ સાહસિકો, શિક્ષણવિદ્દો સામેલ થયા હતા અને તેમણે મજબૂત આઈપીઆર વ્યવસ્થા અંગે હિમાયત કરી હતી. આ સમીટમાં ઉભરતી ટેકનોલોજીસ અને આઈપીની સુસંગતતા, નવા બિઝનેસ મોડલ્સ ઉપર અસર તથા મર્જર અને એક્વિઝીશન્સમાં વ્યૂહાત્મક જોડાણોની ભૂમિકા તથા અન્ય વિવિધ વિષયો…

Read More

અદાણી એન્ટરપ્રાઇસનો FPO 27 જાન્યુઆરીએ, પ્રાઇસબેન્ડ રૂ. 3112- 3276

અમદાવાદઃ અદાણી જૂથની 1988માં સ્થપાયેલી અદાણી એન્ટરપ્રાઇસિસ લિ. તા. 27 જાન્યુઆરીના રોજ રૂ. 20000 કરોડના મેગા એફપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. શેર્સની ફ્લોર પ્રાઇસ રૂ. 3112 અને દરેક કેટેગરીના રોકાણકારો માટે ઓફર રૂ. 3276 નક્કી કરવામાં આવી છે. રિટેલ રોકાણકારોને શેરદીઠ રૂ. 64 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એફપીઓની ન્યૂનતમ બિડ 4 શેર્સ માટે રહેશે. કંપની…

Read More

મલિન ઇરાદાઓ ધરાવતા, સંશોધન વિહોણા અહેવાલે અદાણી સમૂહ અને શેરધારકોને નુકશાન કર્યું

અમદાવાદઃ હિંડનબર્ગ રિસર્ચના તા.૨૪ જાન્યુઆરીના અહેવાલ અંગે અદાણી જૂથે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, મલિન ઇરાદાઓ ધરાવતા કોઇ સંશોધન વિહોણા અહેવાલે અદાણી સમૂહ, અમારા શેરધારકો અને રોકાણો વિપરીત અસર અને નુકશાન કર્યું છે. આ અહેવાલે ભારતીય શેર બજારમાં સર્જેલી અસ્થિરતા એક ગંભીર ચિંતાનો વિષય છે અને ભારતીય નાગરિકોને અનિચ્છનીય પિડાદાયક સ્થિતિમાં મૂકવા તરફ દોર્યો…

Read More