ડોલર ટૂંકા ગાળામાં વર્ચસ્વ નહીં ગુમાવે: આશિષ ચૌહાણ
ભારતનું શેરબજાર મુખ્યત્વે સટ્ટાકીય વેપાર દ્વારા સંચાલિત છે. બજારના 11 કરોડ સહભાગીઓમાંથી ફક્ત બે ટકા લોકો ડેરિવેટિવ્ઝમાં સક્રિયપણે વેપાર કરે છે. મોટાભાગના લાંબા ગાળાના રોકાણ માટે પ્રતિબદ્ધ છે. તે દર્શાવે છે કે ભારતમાં શિસ્તબદ્ધ, ટકાઉ રોકાણની સંસ્કૃતિ મજબૂત બની છે. મુંબઇ, 19 માર્ચઃ યુએસ ડોલર ટૂંકા ગાળામાં પોતાનું વર્ચસ્વ નહીં ગુમાવે ઇકોનોમિ કે કોઇપણ માર્કેટમાં…
