HDFC બેંક પરિવર્તન વર્ષ 2025 સુધીમાં 1,000 ગામોને સ્વચ્છ, પનુઃપ્રાપ્ય ઊર્જા સમાધાનો પૂરાં પાડશે
અમદાવાદ, 22 એપ્રિલ: સમગ્ર વિશ્વમાં અર્થ ડે 2025ની ઉજવણી કરવામાં આવી ત્યારે HDFC બેંકે આ નિમિત્તે તેની પ્રમુખ સીએસઆર પહેલ ‘પરિવર્તન’ હેઠળ એક નોંધપાત્ર સીમાચિહ્નને જાહેર કરીને સ્થાયી પ્રગતિ સાધવા માટેની તેની કટિબદ્ધતાને વધુ સુદ્રઢ બનાવી છે. બેંક વર્ષ 2025 સુધીમાં ભારતના 1,000 ગામોમાં સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઊર્જાના સમાધાનોને સુલભ બનાવી સૌર ઊર્જાથી સંચાલિત થતાં…
