વેદાંતા ગ્રૂપની છ લિસ્ટેડ કંપનીઓમાં અલગ થઇ શકે છે
અમદાવાદ, 24 જૂનઃ વેદાંતા ગ્રૂપે તેના વ્યૂહાત્મક વિઝન અને વૃદ્ધિ યોજનાઓ જાહેર કરી હતી. ચેરમેન અનિલ અગ્રવાલે ગ્રૂપની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. 70 મિલિયન ટન આયર્ન ઓરના ઉત્પાદનની યોજના તૈયાર કરવામાં આવી છે. તેમણે ઓઇલ અને ગેસ સેક્ટરમાં વેદાન્તાના વિસ્તરણ યોજનાની પણ માહિતી આપી હતી, જેમાં ભારતમાં ઉત્તરપૂર્વમાં મુખ્યત્વે ડિબગોઇ અને અસમમાં ઓફશોર અને…
