સુપ્રીમના આદેશના પગલે અદાણી જૂથના શેર્સ ઔર ઝળક્યાં, સેન્સેક્સ -502 પોઇન્ટ
અમદાવાદ, 2 માર્ચઃ સેન્સેક્સમાં ગુરુવારે 502 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે હિન્ડનબર્ગ રિપોર્ટના પગલે અદાણી જૂથના શેર્સમાં સર્જાયેલી અંધાધૂંધ મંદી અને શેરબજારમાં સર્જાયેલા અવિશ્વાસના મુદ્દે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની આગેવાની હેઠળ 6 સભ્યોની પેનલ રચી બે માસમાં રિપોર્ટ આપવા આપેલા નિર્દેશના પગલે અદાણી જૂથના તમામ 10 શેર્સમાં સંગીન સુધારાની ચાલ આગળ વધી હતી….
