વેદાંતાના ડિમર્જરને મંજૂરી મળતાં શેરમાં તેજી, જાણો તમામ વિગતો
અમદાવાદ, 7 જૂનઃ વેદાંતા ગ્રુપના મોટા ભાગના ધિરાણકર્તાઓએ તેની ડીમર્જર યોજનાઓને મંજૂરી આપ્યા બાદ શેરમાં છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં ચાર ટકાથી વધુ ઉછળ્યો છે. વેદાંતાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ” ડિમર્જર માટે અમને 52 ટકાથી વધુ સમર્થન મળી ચૂક્યું છે. જ્યારે અમારે 75 ટકા સુધી પહોંચવાની જરૂર છે. અમે તે મર્યાદાને પણ વટાવી…
