પુસ્તક પરીચયઃ “NIFTY પેનોરમા” એટલે શેરબજારના રસિયાઓને જાણીતા લેખક ઉર્વીશ કંથારિયાએ પિરસેલું અવનવું વાંચન વ્યંજન

પબ્લિશિંગ હાઉસ (PUBLISHING HOUSE) દ્રારા પ્રકાશિત પુસ્તકનું વિમોચન એનએસઇ ખાતે સેબીના ચેરમેન તુહિનકાંતા પાંડે, આરબીઆઇના સ્વતંત્ર ડિરેકટર એસ. ગુરુમૂર્તિ, એનએસઇના ચેરમેન શ્રીનિવાસ ઇન્જેટી અને એનએસઇના એમડી- સીઇઓ આશિષકુમાર ચૌહાણ સહિત મહાનુભાવોની હાજરીમાં કરાયું પુસ્તકમાં સમાવિષ્ઠ વિષયોઃ નિફ્ટી પેનોરમા પુસ્તકમાં ચાર વિભાગો અને કુલ 28 ચેપ્ટર્સ છે. જે એનએસઇના ઉદ્ભવ તથા નિફ્ટીના જન્મ સાથે ભારતીય શેરબજારોમાં…

Read More

બજેટ 2024 રિએક્શનઃ  ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે પૂરતી જોગવાઈ

હું વચગાળાના બજેટને 10/10 માર્ક્સ આપું છું. બજેટ વૃદ્ધિ, કલ્યાણવાદ અને રાજકોષીય મર્યાદા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, સાથેસાથે નીતિઓ અને કરવેરાને ચાલુ રાખવાનું સુનિશ્ચિત કરે છે. હાર્ડ તેમજ સોફ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ કરીને ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેના પગલે સતત રોજગારી ઊભી થઈ રહી છે. આ જ સમયે, બજેટમાં…

Read More

NSE IPO: Sebiએ આઈપીઓ લાવવા અનેક શરતોનું પાલન કરવા નિર્દેશ કર્યો, ક્ષતિ-મુક્ત કામગીરી કરવા કહ્યું

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ  સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પ્રસ્તાવિત ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે ઓછામાં ઓછી એક વર્ષ માટે ભૂલ-મુક્ત કામગીરી સુનિશ્ચિત કરવા સહિત અનેક શરતો લાદી છે. માર્કેટ રેગ્યુલેટર ઈચ્છે છે કે NSE તેના ટેક્નોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરે, કોર્પોરેટ ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં સુધારો કરે અને વિલંબિત કાનૂની બાબતોનું…

Read More