પેન્શનરોએ વાર્ષિક હયાતીની ખરાઈ 31 જુલાઈ પહેલા કરાવી લેવી

અમદાવાદ, 10 મેઃ સર્વે પેન્શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ તા. 31/07/2023 સુધીમાં જે બેન્કમાંથી પેન્શન મેળવતા હોય તે બેન્કમાં હયાતીની ખરાઈ કરાવી લેવાની હોય છે. નાયબ નિયામક, પેન્શન ચૂકવણા કચેરી, અમદાવાદની અખબારી યાદી જણાવે છે કે અન્યથા ઓગસ્ટ પેઇડ ઇન સપ્ટેમ્બરનું પેન્શન બંધ કરવાની જોગવાઈ છે. આથી પેન્શનરોએ હયાતીની ખરાઈ જુલાઈ માસના અંત સુધીમાં સંબંધિત બેન્કમાં…

Read More

EPFO Interest Rate 8.15%ની ચાર દાયકાની નીચી સપાટીએ

નવી દિલ્હી, 28 માર્ચઃ સામાન્ય અને નોકરીયાત વર્ગ માટે આગે કૂવા પીછે ખાઇ જેવો ઘાટ છે. પગાર ઉપર પૂરો ટેક્સ ચૂકવવાનો અને પીએફ ઉપર મળતું વ્યાજ સાવ ચણા-મમરા જેવું મળે છે. રોટલા રમખાણમાં રાત- દિવસ ઝઝૂમતાં ખાનગી કર્મચારીઓના એમ્પ્લોઇ પ્રોવિડેન્ટ ફંડ (ઇપીએફ) ઉપર મળતું વ્યાજ છેલ્લા ચાર દાયકાના તળિયે 81.5 ટકાની સપાટીએ રમી રહ્યું છે….

Read More