આઇપ્રૂનો હાઉસિંગ થીમ આધારીત એનએફઓ
એનએફઓ ખુલશેઃ 28 માર્ચે એનએફઓ બંધ થશેઃ 11 એપ્રિલે મિનિમમ એપ્લિકેશનઃ રૂ. 5000 અને તેના ગુણાંકમાં બેન્ચમાર્કઃ નિફ્ટી હાઉસિંગ ટીઆરઆઇ હાઉસિંગ સેક્ટરના થીમ આધારીત આઇસીઆઇસીઆઈ પ્રૂડન્સિયલ મ્યુચ્યુઅલ ફંડ એનએફઓ કરશે. આ એનએફઓ 28 માર્ચે ખુલશે. એનએફઓનો હેતુ ઇક્વિટી અને ઇક્વિટી સંબધિત સાધનોમાં રોકાણ કરવાનો છે. હાઉસિંગ થીમ એ અનેક સેગમેન્ટમાં ફેલાયેલું છે. આમાં સિમેન્ટ, કન્ઝયુમર,…
