92% લોકો આંતરરાષ્ટ્રીય સફર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવા ઇચ્છે છે
મુંબઈ, 28 સપ્ટેમ્બર: ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે 27મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રવાસન દિવસના અવસરે ભારતીયોના આંતરરાષ્ટ્રીય પ્રવાસ વર્તણૂક પરના તેના તાજેતરના ગ્રાહક અભ્યાસના તારણો પ્રકાશિત કર્યા છે. આ તારણોમાં જાણવા મળ્યું છે કે, 76% વિદેશી પ્રવાસ કરતાં લોકોએ ટ્રીપમાટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લીધો 92% આગલી ટ્રીપ માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સલેવાનું વલણ ધરાવે છે 73% એ ટ્રાવેલ ઇન્શ્યોરન્સના…
