શેરબજારોમાં બુલિશ ટ્રેન્ડ, Nifty માટે રેઝિસ્ટન્સ લેવલ 19530
અમદાવાદ, 1 સપ્ટેમબરઃ ભારતીય શેરબજારો માટે ઓગસ્ટ આકરો પૂરવાર થવા સાથે સેન્સેક્સ અને નિફ્ટીએ મહત્વના સાયકોલોજિકલ મથાળાઓ ગુમાવ્યા હોવાથી રોકાણકારોનો વિશ્વાસ ફરી ડગમગી રહ્યો છે. પરંતુ ટેકનિકલ નિષ્ણાતો અને બજાર પંડિતો તેને કામચલાઉ કરેક્શન ગણાવી રહ્યા છે. જોકે સપ્ટેમ્બરની શરૂઆત સારી રહી છે. વૈશ્વિક સ્તરે શેરબજારોમાં સુધારાના માહોલના સથવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં સપ્ટેમ્બરની શરૂઆત પોઝિટીવ…
