કેન્દ્રિય અંદાજ પત્ર-૨૦૨૩ અંગે એનસીડેક્સનો પ્રતિભાવ
નાણાકિય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને સરકારે જ્રો ૨૦૨૩-૨૪નું સામાન્ય અંદાજ પત્ર રજૂ કર્યુ છે. જેમા વપરાશ આધારિત વિકાસની વાત છે. ગ્રામ્યવિકાસનાં દ્રશ્ટિકોણથી જોઇએ તો નાણા મંત્રીએ વેયરહાઉસિંગ સેક્ટરના વિકેન્દ્રિકરણની જે વાત કરી છે તે એક મહત્વનો નિર્ણય કહી શકાય. જે માગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અનેસીડેક્સ પણ એફ. પી. ઓ અને…
