મકર સંક્રાતિ નિમિત્તે આજે કેવો રહેશે શેરબજારમાં માહોલ? જાણો સેન્સેક્સ-નિફ્ટીની આગામી ચાલ
અમદાવાદ, તા. 14 જાન્યુઆરીઃ વૈશ્વિક બજારોમાં મિક્સ વલણ તેમજ મકર સંક્રાતિ નિમિત્તે રજાના માહોલ વચ્ચે આજે ભારતીય શેરબજાર ઘટાડા તરફી ટ્રેડ થવાની આશંકા છે. ગિફ્ટ નિફ્ટી પણ નબળો કૂલ્યો હતો. જે 53 પોઈન્ટના ઘટાડે 25738ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.વોલેટિલિટી ઈન્ડેક્સ પણ 6 ટકા ઉછાળે 15.98 પર કારોબાર થઈ રહ્યો છે. જે બજારમાં અસ્થિરતા જળવાઈ…
