ક્રિપ્ટો ક્રાઇસિસઃ કોઈનબેઝે ભારતમાંથી વાવટા સંકેલ્યા
અમેરિકન ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનબેઝએ ભારતમાંથી વાવાટા સંકેલ્યા છે. આરબીઆઈએ કોઈનબેઝની યુપીઆઈ આધારિત સેવાઓ પર પ્રતિબંધ લાદવા સાથે પ્રેશર વધારવાના કારણે આ સ્થિતિ સર્જાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કોઇનબેઝના કો–ફાઉન્ડર અને સીઈઓ બ્રાયન આર્મસ્ટ્રોંગે જણાવ્યા અનુસાર, સરકારે એક્સચેન્જને ભારતની ઓનલાઈન રિટેલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ક્રિપ્ટો ટ્રેડિંગ કરવા પર રોક મૂકી છે. જો કે, આશા છે કે…
