બાર્બાડોસે ભારતીય પાસપોર્ટને અપનાવતા પ્રવાસ પસંદગીના કેન્દ્રિત દેશો બનશે અમદાવાદ, 28 ઓક્ટોબર: આ વર્ષે દિવાળીની રજાઓમાં વિદેશ અને અફોર્ડેબલ પ્રવાસ માટે ભારતીયોની પહેલી પસંદ શ્રીલંકા અને બાર્બાડોસ બની શકે છે. કારણકે, શ્રીલંકાએ હાલમાં જ ફ્રી વિઝા સ્કીમ જાહેર કરી છે. બીજી બાજુ કેરેબિયન ફૂડ અને રમણીય સ્થળો માટે પ્રચલિત બાર્બાડોસમાંContinue Reading

sri lanka ટૂર અંગે તમે જે જાણવા માગો છો તે ઉપરાંત ઘણું બધું….. વ્યક્તિદીઠ રૂ. 50-60 હજારમાં વિદેશ ટૂરનો લ્હાવો 18થી વધુ મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળો વિશે જાણો અંહીથી…. ટૂરિસ્ટને વીઝા ફીના રૂ. 1999 અને બિઝનેસ ટૂરને રૂ. 2699નો ફાયદો થશે અમદાવાદ, 24 ઓક્ટોબરઃ ભારતીય વિદેશ પ્રવાસે જનારા સહેલાણીઓ માટે શ્રીલંકાએContinue Reading

અમદાવાદ, 21 ઓક્ટોબરઃ વૈશ્વિક લક્ઝરી હોસ્પિટાલિટી કંપની જુમેરાહ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, ભારતમાં મજબૂત કસ્ટમર બેઝ બનાવવાનું ચાલુ રાખે છે,  2022ના સમાન સમયગાળાની સરખામણીમાં 2023 YTD માં બુક કરાયેલ રૂમ નાઈટ્સમાં 24% વધારો થયો છે. UAE માટે મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર ભારત એ જુમેરાહ હોટેલ્સ અને રિસોર્ટ્સ માટેનું ટોચનું સોર્સ માર્કેટ છે,Continue Reading