ધ ફ્યુચર ટુગેધર’ થીમ સાથે બે દિવસીય રિ-નેટવર્ક ૨૦૨૫નો પ્રારંભ

અમદાવાદ, 23 મેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં RE-NETWORK 2025(રિ-નેટવર્ક ૨૦૨૫)નો પ્રારંભ કરાવ્યો હતો. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ‘ધ ફ્યુચર ટુગેધર’ થીમ સાથે યોજાઈ રહેલો RE-NETWORK 2025(રિ-નેટવર્ક ૨૦૨૫) એક્સ્પો એ સોલાર, વિન્ડ, બાયોમાસ, ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજમાં નવી ટેકનોલોજી સાથે એડવાન્સમેન્ટ માટેનો ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ…

Read More

EIHનો Q4 નફો 6% વધી રૂ.262 કરોડ, ડિવિડન્ડ રૂ.1.5

અમદાવાદ, 21 મેઃ EIH લિમિટેડે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને સંપૂર્ણ વર્ષ માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. ક્વાર્ટર દરમિયાન ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે લગભગ 6 ટકા વધીને રૂ. 262 કરોડ થયો, જ્યારે કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે લગભગ 12 ટકા વધીને રૂ. 827 કરોડ થઈ. કંપનીએ EBITDAમાં 13 ટકાનો વધારો નોંધાવ્યો…

Read More

ઇન્ડિગોનો ચોખ્ખો નફો 62% વધી રૂ. 3,068 કરોડ

અમદાવાદ, 21 મેઃ એરલાઇન ઇન્ડિગો ચલાવતી ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 3,067.5 કરોડનો નફો નોંધાવ્યો હતો. એરલાઇને એક વર્ષ પહેલાના સમયગાળામાં રૂ. 1894.8 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીની કામગીરીમાંથી આવક ગયા નાણાકીય વર્ષમાં રૂ. 17,825.3 કરોડથી 24 ટકા વધીને રૂ. 22,151.9 કરોડ થઈ છે, જે રૂ. 22,500 કરોડના…

Read More

બંસલ વાયરનો Q4 નફો 36& વધી રૂ. 33.1 કરોડ

નવી દિલ્હી, 21 મેઃ સ્ટેઇનલેસ સ્ટીલ વાયર મેન્યુફેક્ચરિંગ કંપની બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા માટેનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 36 ટકા વધીને રૂ. 33.1 કરોડ થયો છે. નાણાંકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળા માટે કંપનીની આવકો વાર્ષિક ધોરણે 33 ટકા વધી રૂ. 9,40.2 કરોડ થઈ છે જ્યારે…

Read More

ઇન્ડિયાફર્સ્ટ લાઇફનો નાણાકીય વર્ષ 2025માં ચોખ્ખો નફો રૂ. 102.3 કરોડ

અમદાવાદ, 21 MAY: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી યુવા જીવન વીમા કંપનીઓમાંની એક, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ઇન્ડિયાફર્સ્ટ લાઇફ) દ્વારા નાણાકીય વર્ષ 2025ની સમાપ્તિ રૂ. 102.3 કરોડના ચોખ્ખા નફા સાથે કરી છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફના મેનેજિંગ ડિરેક્ટર અને CEO, ઋષભ ગાંધીએ જણાવ્યું હતું કે અમારી વાર્ષિક વૃદ્ધિની નોંધણી 4% લેખે નોંધાઈ છે, તેની સામે Q4માં અમારી…

Read More

MF AUMના SIP AUMની દ્રષ્ટિએ દાદરા-નગર હવેલી, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ ટોચના 3 રાજ્યો

MUMBAI, 20 MAY: AMFI ડેટા દર્શાવે છે કે માર્ચ 2024માં કુલ MF AUMના SIP AUMની દ્રષ્ટિએ દાદરા અને નગર હવેલી, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ ટોચના ત્રણ રાજ્યો છે. આ ત્રણેય રાજ્યો તેમની કુલ AUMના લગભગ 40% SIPમાંથી ધરાવે છે. દાદરા અને નગર હવેલી તેની કુલ સંપત્તિના 50% SIPમાંથી આવતા સાથે યાદીમાં ટોચ પર છે. જ્યારે…

Read More

ઝાયડસ વેલનેસનો ચોખ્ખો નફો 30 ટકા વધ્યો

અમદાવાદ, 20 મેઃ  ઝાયડસ વેલનેસ લિમિટેડે નાણાંકીય વર્ષ 2025માં 16.2 ટકાના વધારા સાથે કન્સોલિડેટેડ આધાર પર રૂ. 26,912 મિલિયનનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું છે. આ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો (અસામાન્ય બાબતો અને એક વખતની ડિફર્ડ ટેક્સ એસેટ્સ સિવાય) 30 ટકા વધીને રૂ. 3,410 મિલિયન રહ્યો હતો. એબિટા 23.2 ટકા વધીને રૂ. 3,797 મિલિયન રહી હતી. 31…

Read More

ભારતીય બજારોમાં સતત મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડના બદલે કન્સોલિડેટ થવાની સંભાવના

મુંબઈ, 19 મે: ભારતીય ઇક્વિટી બજારો તેના તાજેતરના મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડને આગળ ધપાવવાના બદલે કન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશે તેવી શક્યતા છે કારણ કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને નવા ઇક્વિટી ઇશ્યૂઅન્સના સ્થિર પુરવઠાને નાણાંકીય વર્ષ 2026માં માર્કેટ પર્ફોર્મન્સ પર સંભવિત દબાણ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ફ્રેન્કલિન ટેમ્પલટન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે આગાહી કરી છે કે વૈશ્વિક પૃષ્ઠભૂમિક અસ્પષ્ટ છે…

Read More