અદાણી પોર્ટસએ ૧૮ MMT ક્ષમતાની પારાદીપ ડ્રાય બલ્ક બર્થ પ્રાપ્ત કરી

અમદાવાદ, 10 સપ્ટેમ્બર 2026: સંકલિત પરિવહન સંચાલક અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન( APSEZ)  ઓડિશાના પારાદીપ બંદર પર બે ડ્રાય બલ્ક બર્થના વિકાસ અને સંચાલન માટે સૌથી વધુ બોલી લગાવનાર કંપની તરીકે તેને લેટર ઓફ એવોર્ડ (LoA) મળ્યો છે. તેનાથી ૧૮ મિલિયન મેટ્રિક ટન (MMT) નવી ક્ષમતાનો ઉમેરો થતા કં૫નીનો કુલ વાર્ષિક પોર્ટફોલિયો ૬૭૧  MMTની…

Read More

મુંદ્રા પોર્ટ અને સેઝમાં સમર્પિત ખાલી કન્ટેનર યાર્ડનું અદાણી પોર્ટ્સ કામકાજ શરું કરશે

અમદાવાદ, 5સપ્ટેમ્બર: સંકલિત પરિવહન કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ)માં દેશના કન્ટેનર વેપારના લગભગ ૩૫% હિસ્સાનું સંચાલન કરી ભારતનું સૌથી મોટું કન્ટેનર-હેન્ડલિંગ બંદર બની રહ્યું છે.  ભારતની આયાત-નિકાસ સપ્લાય ચેઇનને ટેકો આપવામાં મુન્દ્રા ખાતેના ખાલી કન્ટેનરના વાર્ષિક આશરે ૧.૬ મિલિયન TEUsના સંચાલન સાથે મુંદ્રા પોર્ટ મહત્વની ભૂમિકા અદા કરે છે. ૨૦૩૧ના તેના મહત્વાકાંક્ષી…

Read More

ગુજરાતના ફ્રોઝન ફૂડ નિકાસ ક્ષેત્રને મળી સ્પેશિયલ રેલ-ટુ-પોર્ટ કોલ્ડ ચેઈન કોરિડોરની ભેટ

અમદાવાદ, 26 મેઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ની સંકલિત લોજિસ્ટિક્સ પાંખ ‘અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ’ (ALL) દ્વારા હાયફન ફૂડ્સની નિકાસ માટે ગુજરાતના આઈસીડી વિરોચનનગરને મુંદ્રા પોર્ટ સાથે જોડતો ખાસ રીફર રેલ કોરિડોર શરૂ કરાયો છે. દેશની પ્રથમ ખાસ (રેફ્રિજરેટેડ) કન્ટેનર ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું છે. આ પહેલ ભારતના ફ્રોઝન ફૂડ…

Read More

કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ

અમદાવાદ, 25 ઓગસ્ટ: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. એ  કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કના શિલાન્યાસની સહર્ષ જાહેરાત કરી છે,  કેરળના મુખ્ય મંત્રીશ્રી શ્રી પિનરાય વિજયનના હસ્તે આ પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ઈન્વેસ્ટ ઇન કેરળ પહેલ હેઠળ’ વિકસાવવામાં આવેલા  આ સીમાચિહ્નરુપ પ્રકલ્પ કેરળને લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક પાવર હાઉસમાં પરિવર્તિત કરવાની દીશામાં એક મહત્વનું…

Read More

કચ્છમાં રોજગારી વધારવા અદાણી પોર્ટ ખાતે ઉદ્યોગ-એકેડેમિયા વર્કશોપ

અમદાવાદ, 21 જુલાઈઃ અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને કચ્છ યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં  મુન્દ્રા ખાતે   પરિવર્તનશીલ ઉદ્યોગ-એકેડેમિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના સૌથી મોટા વાણિજ્યિક બંદર મુન્દ્રા ખાતે પરિવર્તનશીલ ઉદ્યોગ-એકેડેમિયા વર્કશોપમાં કચ્છ યુનિવર્સિટીના માનનીય કુલપતિ, સંલગ્ન કોલેજોના આચાર્યો અને અદાણી સમૂહ ની વિવિધ કંપનીના વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ અદાણી ગ્રુપના ટકાઉ પ્રતિભા…

Read More