ગુમી/ નીતા શર્મા અને ડાયમંડ રિસર્ચ/ અક્ષત શર્મા અંગે એનએસઇની ચેતવણી
મુંબઇ, 12 નવેમ્બર 2024: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE)ના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાંક વ્યક્તિઓ અને કંપનીએ શેરબજારમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતર સાથે યોજનાઓ ઓફર કરે છે. રોકાણકારોને ચેતવણી આપવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સંકેતાત્મક/ખાતરીપૂર્વકના/બાંયધરીકૃત વળતર આપતી કોઈપણ વ્યક્તિ/એકમ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/ પ્રોડક્ટમાં સબ્સ્ક્રાઇબ…
