વૈશ્વિક નરમાઇ વચ્ચે Q4માં સર્વિસ સેક્ટર માટે ભારતમાં ભર્તીનું વલણ મજબૂત
નવી દિલ્હી: વર્તમાન વૈશ્વિક ફુગાવા છતાં ભારત ભર્તીમાં વધારાની યોજના સાથે અગ્રેસર છે. આશરે 77 ટકા રોજગારદાતાઓ (Q3માં 73 ટકાની સરખામણીમાં) સર્વિસિસ સેક્ટરમાં પોતાનાં કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવા આતુર છે. જો કે, Q4 2021ની સરખામણીમાં ભરતીના ઇરાદામાં 27 ટકા વધારો થયો છે. એકંદરે, સર્વિસિસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં સરેરાશ 68 ટકા (Q3માં 65 ટકા) રોજગારદાતાઓ એ…
