એશિયન ગ્રેનિટોએ Q3 માટે રૂ. 10.2 કરોડની ખોટ સામે રૂ. 6.4 કરોડનો નફો નોંધાવ્યો
અમદાવાદ, 31 જાન્યુઆરી: લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સમાંની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) તેની વ્યવસાયિક કામગીરીની સફળતાપૂર્વક કાયાપલટ કરી છે અને નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન સ્ટેન્ડઅલોન ધોરણે ઉત્કૃષ્ટ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી નોંધાવી છે. સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 6.4 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો…
