શું તમને ક્યારેય પણ નાણાંકીય તંગીમાં તમારા શેર્સ વેચી દેવાનો વિચાર આવ્યો છે? જો તમારી હા હોય તો તમે એકલા નથી. જીવનમાં આવતી અનિશ્ચિતતાઓ અણધારી રીતે જોબ ગુમાવવામાં અથવા તબીબી કટોકટીના ફાટી નીકળવાના પ્રારંભમાં પરિણમી શકે છે, જ્યાં લોકો પાસે તેમના રોકાણોને વેચી દેવા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહેતો નથી.Continue Reading

મુંબઈ, 30 ડિસેમ્બર: ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે ભારતીય કોર્પોરેટ જગતના રિસ્કની બાબતે અમૂલ્ય ઇનસાઇટ પૂરી પાડવા માટે એક્સક્લુઝિવ જોઇન્ટ રિપોર્ટ રિલીઝ કરવા માટે 140 દેશોમાં એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ (IRM) એક્ઝામિનેશન્સ માટે વિશ્વની અગ્રણી પ્રમાણિત સંસ્થા IRM (ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસ્ક મેનેજમેન્ટ) સાથે ભાગીદારી કરી છે. ICICI લોમ્બાર્ડ ખાતે કોર્પોરેટContinue Reading

નવી દિલ્હી, 6 ડિસેમ્બર: ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક PNB હાઉસિંગ ફાઇનાન્સે આજે તેના અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ રોશનીમાં એક મહત્વપૂર્ણ સફળતા હાંસિલ કરી છે. તેના લોન્ચિંગના એક વર્ષથી ઓછા સમયમાં ₹1,000 કરોડની રેકોર્ડ લોન બુક હાંસલ કરી છે. આ સિદ્ધિ ઘર ખરીદવા, પ્લોટની ખરીદી, બાંધકામ અને રિનોવેશન વગેરેContinue Reading

Savings Scheme Interest rate Post Office Savings Account 4% Post Office Recurring Deposit 6.7% Post Office Monthly Income Scheme 7.4% Post Office Time Deposit (1 year) 6.9% Post Office Time Deposit (2 years) 7% Post Office Time Deposit (3 years) 7% Post Office Time Deposit (5 years) 7.5% Kisan VikasContinue Reading

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ આરબીઆઈ દ્વારા રેપોરેટનો દર સતત ત્રીજી વખત જાળવી રાખવામાં આવતા બેન્ક એફડીના દરોમાં વધારો અટક્યો છે. પરિણામે સુરક્ષિત રોકાણ માધ્યમ  બેન્ક એફડીમાં રોકાણકારોને મહત્તમ 7 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. જેની સામે નાની બચત યોજનાઓમાં 7 ટકાથી 8 ટકા સુધીનું વ્યાજ મેળવી મૂડી સર્જનમાં વધારો કરીContinue Reading

મુંબઈ, 16 ઓક્ટોબરઃ આરબીઆઈના રેપો રેટ વધારાની ગતિમાં બ્રેક વચ્ચે ઉંચા વ્યાજ દરનો લાભ આપતાં યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક 701 દિવસ માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર 8.95 ટકા વ્યાજનો લાભ આપી રહી છે. જેમાં વરિષ્ઠ નાગરિકોને 701 દિવસ માટે રોકાણ કરેલ ફિક્સ્ડ ડિપોઝિટ પર 9.45% p.aના આકર્ષક દર ઓફર કરે છે.Continue Reading

અમદાવાદ, 15 ઓક્ટોબર: HDFC મ્યુચ્યુઅલ ફંડ આ વર્લ્ડ ઇન્વેસ્ટર વીક (9થી 15 ઑક્ટોબર, 2023) દરમિયાન નુક્કડ નાટક રજૂ કરવા જઈ રહ્યું છે. જે સમગ્ર ભારતમાં એક મનમોહક શેરી નાટક મારફત રોકડ બચતને વધુ કાર્યક્ષમ રોકાણ ઈન્સ્ટ્રુમેન્ટમાં તબદીલ કરી સંપતિ સર્જન કરવાનું મહત્વ ઘર-ઘર સુધી પહોંચાડશે. ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ પહેલContinue Reading

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ ઘણી વખત એવું બને છે કે, નેટવર્કની ખામી કે એટીએમ મશીનમાં ખામીના કારણે રોકડ ઉપાડતી વખતે એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થઈ ગયા હોય પરંતુ એટીએમમાંથી બહાર આવ્યા ન હોય. આ સ્થિતિમાં બેન્કે ચોક્કસ સમયમાં તેના ખાતેદારોના એકાઉન્ટમાં રકમ જમા કરવાની હોય છે, અને જો આમ ન બને તોContinue Reading