દંપતીઓ માટે સાથે મળીને ઘરના નાણાંનું સંચાલન કરવા માટે 10 ટીપ્સ

Financial planning દંપતી તરીકે ઘરગથ્થુ નાણાંનું સંચાલન કરવું ક્યારેક પડકારરૂપ બની શકે છે, પરંતુ તે તમારા સંબંધોને મજબૂત કરવાની અને સાથે મળીને નક્કર નાણાકીય ભવિષ્ય બનાવવાની તક પણ છે. અસરકારક ચર્ચા, વહેંચાયેલ લક્ષ્યો અને ટીમ વર્ક મહત્વપૂર્ણ નાણાકીય નિર્ણયોને સફળતાપૂર્વક નેવિગેટ કરવા માટે ચાવીરૂપ છે. ઘરગથ્થુ નાણાકીય બાબતો પર દંપતી તરીકે સાથે કામ કરવા માટેની…

Read More

આદિત્ય બિરલા સન-લાઇફ ઇન્શ્યોરન્સ દ્વારા A-નિશ્ચિત ઇન્ડેક્સ-2024ની રજૂઆત

આગામી પાંચ વર્ષમાં ઉચ્ચ આર્થિક અનિશ્ચિતતાની ધારણા રાખતા 88 ટકા ભારતીયો મુંબઈ, 5 સપ્ટેમ્બર: આદિત્ય બિરલા સન-લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ABSLI) દ્વારા ‘A-નિશ્ચિત ઇન્ડેક્સ-2024’નો પ્રારંભ કરાયો છે. વ્યાપકપણે હાથ ધરાયેલા સર્વેક્ષણમાં ભારતીયોમાં તેમના આર્થિક ભવિષ્ય અંગેની અનિશ્ચિતતાઓની ભાવના વ્યક્ત થઈ છે. –7,978 ઉત્તરદાતાઓ પાસેથી મેળવેલા પ્રતિભાવોના આધારે સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે કે, ઉત્તરદાતાઓમાં 88 ટકા…

Read More

ગુજરાતમાં મોટાભાગના લોકો માને છે કે 5 વર્ષમાં વધુ નાણાંકીય અનિશ્ચિતતા ઊભી થઈ શકે

અમદાવાદ, 2 સપ્ટેમ્બરઃ રાષ્ટ્રીય સ્તરે 41 ટકાની સરખામણીએ અમદાવાદમાં 98 ટકા લોકો માને છે કે આગામી પાંચ વર્ષ પછી વિશ્વમાં ખૂબ જ ઊંચી અનિશ્ચિતતાઓ રહેશે. આ ઉપરાંત સુરતના નોંધપાત્ર 87 ટકા લોકો ખૂબ જ વધુ અનિશ્ચિતતાની આગાહી કરે છે. બંને શહેરોમાં ખૂબ જ ઓછા ઉત્તરદાતાઓ નીચા અથવા ઓછા સ્તરની અનિશ્ચિતતાની અપેક્ષા રાખે છે. ટૂંકમાં, અમદાવાદ…

Read More

ફાજલ લાખ રૂપિયામાંથી માત્ર 10 હજાર જ શેરમાં ઇન્વેસ્ટ કરો

મૂડીરોરાણ માર્ગદર્શન માટે આવતાં 100માંથી 99 રોકાણકારો એવો સવાલ પૂછતાં હોય છે કે, શેરબજારમાં રોકાણ કરાય કે નહિં…?!! તેમાંથી 20-25 રોકાણકારો શેરબજારમાં રોકાણ માટે ડિમેટ એકાઉન્ટ ખોલાવે છે. 22-23 રોકાણકારો રોકાણના બદલે ડે-ટ્રેડિંગ અને ફ્યુચર- ઓપ્શન ઊર્ફે સટ્ટાના રવાડે ચડીને આંગળા દઝાડીને ગામમાં અફવા ફેલાવે કે શેરબજાર એટલે નર્યો સટ્ટો, એમાં આપણાં જેવાનું કામ નહિં…….

Read More

પગારદાર કર્મચારીઓએ હોમ લોન લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી જરૂરી બાબતો

લેખકઃ જગદીપ મલારેડ્ડી, પિરામલ ફાઇનાન્સના સીબીઓ છે અમદાવાદ, 13 જૂનઃ  પગારદાર લોકો માને છે કે, પોતાની માલિકીનું ઘર ખરીદવુ જટિલ છે, કારણ કે, તેઓ હોમ લોન લેતી વખતે અનેક પડકારો અને સમસ્યાઓનો સામનો કરે છે, પરંતુ જો તેઓ અમુક સામાન્ય બાબતોને સમજી વિચારી અનુસરણ કરી હોમ લોન માટે અરજી કરશે તો, તે સરળતાથી પોતાનાના સપનાનું ઘર ખરીદી શકશે. બેન્કો અને નાણાકીય…

Read More

Retirement Planning: LICની આ સ્કીમમાં એક વાર રોકાણ કર્યા બાદ દર મહિને રૂ. 12 હજાર પેન્શન મેળવો

અમદાવાદ, 4 એપ્રિલઃ નિવૃત્તિ બાદ નિશ્ચિત આવક મળતી રહે તો રિટાયરમેન્ટ આરામદાયક અને આનંદદાયી બની રહે. 70 ટકા લોકો રિટાયરમેન્ટ માટે કોઈ નાણાકીય આયોજન કરતાં હોતા નથી, તેમજ પડશે તેવા દેવાશેની મેન્ટાલિટી સાથે ભવિષ્યની મૂડી જરૂરિયાતો અને ઈમરજન્સી ફંડ તરીકે કોઈ બચત કરતા નથી. અંતે જીવે ત્યા સુધી ગદ્ધા વૈતરૂ કરી માંડ માંડ ઘર ચલાવતા…

Read More

દેશના 70 ટકા લોકો આરોગ્ય પ્રત્યે સજાગ બની હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદી રહ્યા છે, ટેક્સ છૂટનો લાભ પણ જરૂરી

અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ દેશના 70 ટકા લોકો આરોગ્ય પ્રત્યે આર્થિક સુરક્ષાના ભાગરૂપે હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદી રહ્યા હોવાનું એક સર્વેમાં જાણવા મળ્યું છે. હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદી લોકો ટેક્સમાં છૂટ પણ મેળવી શકે છે. 30 ટકા લોકો ટેક્સમાં છૂટનો લાભ લેવા માટે પણ હેલ્થ ઈન્સ્યોરન્સની પસંદગી કરતા હોવાનું આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સના તાજેતરના રિસર્ચ રિપોર્ટમાં જાણવા મળ્યું…

Read More

ઝેરોધા ફંડ હાઉસે ભારતનું પ્રથમ ગ્રોથ લિક્વિડ ETF લોન્ચ કર્યું, ઓવરનાઈટ રિટર્નનો લાભ મળશે

બેંગલુરુ, 9 જાન્યુઆરી, 2024: ઝેરોધા ફંડ હાઉસે આજે તેની નવી સ્કીમ અને ભારતનું પ્રથમ ગ્રોથ લિક્વિડ ETF – Zerodha Nifty 1D રેટ લિક્વિડ ETF લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ 24મી જાન્યુઆરી, 2024 સુધીમાં NSE અને BSE એક્સચેન્જમાં લિસ્ટિંગ થવાની અપેક્ષા છે. ઝેરોધા નિફ્ટી 1D રેટ લિક્વિડ ETF નિફ્ટી 1D રેટ ઇન્ડેક્સની નકલ કરે…

Read More