જિંદાલ ઇન્ડિયા વિસ્તરણ માટે રૂ. 1,500 કરોડનું રોકાણ કરશે
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર: જિંદાલ ઇન્ડિયા લિમિટેડે 0.6 મિલિયન એમટીની વ્યૂહાત્મક ક્ષમતા વિસ્તરણ માટે રૂ. 1,500 કરોડથી વધુ મૂડી ખર્ચની જાહેરાત કરી છે, જે તેની વર્તમાન વાર્ષિક 1 મિલિયન એમટી ક્ષમતાથી 60 ટકા વધુ છે. વર્ષ 1952માં સ્થાપિત જિંદાલ ઇન્ડિયા લિમિટેડ ભારત અગ્રણી સમૂહ પ્રખ્યાત બી.સી. જિંદાલ ગ્રૂપનો હિસ્સો છે. નવી ઉમેરાયેલી ક્ષમતામાંથી કોટેડ ફ્લેટ…
