અદાણી એન્ટરપ્રાઇસિસનો Q3 FY23 ચોખ્ખો નફો રૂ. 820 કરોડ, આવકો 42 ટકા વધી
અમદાવાદઃ અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇસિસે ડિસેમ્બર-22ના અંતે પુરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે બજારની ધારણાથી વિપરીત પ્રોત્સાહક પરીણામો જાહેર કરવા સાથે આગલાં વર્ષની રૂ. 12 કરોડની ખોટ સામે રૂ. 820 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીની આવકો 42 ટકા વધી રૂ. 26951 કરોડ થઇ છે. કંપનીનો EBIDTA 101% વધી રૂ. 1,968 cr (US$…
