બજાજ ફિનસર્વ AMCએ લિક્વિડ ફંડ અને ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કર્યું
મુંબઈ/પુણે, 29 જૂન: બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે બજાજ ફિનસર્વ લિક્વિડ ફંડ અને બજાજ ફિનસર્વ ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં દાખલ કરેલી પ્રથમ સાત સ્કીમ્સમાંથી આ બે સ્કીમ્સ છે. એનએફઓનો સમયગાળો: 29 જૂનથી 4 જુલાઈ 2023 રહેશે. લિક્વિડ ફંડ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે જે 91 દિવસ સુધીની મહત્તમ પાકતી મુદત સાથે…
