બજારોને વધુ સલાહકારોની જરૂર છે નહીં તો ફિનફ્લુએન્સર્સ ગેરફાયદો ઉઠાવશેઃ સેબી

મુંબઇ, 17 માર્ચઃ ભારતના વિસ્તરતા મૂડી બજારોને વધુ નિયંત્રિત રોકાણ સલાહકારોની જરૂર છે અથવા ફિનફ્લુએન્સર્સ જેવા અનિયંત્રિત અવાજો દ્વારા આ ખાલી જગ્યા પચાવી પાડે તેવી શક્યતા છે એમ સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ તાજેતરના પ્રવચન દરમિયાન જણાવ્યું હતું. તાજેતરમાં યોજાયેલા એક સમારંભ દરમિયાન પાંડેએ કહ્યું કે તે ચિંતાનો વિષય છે કે ભલે ભારતનો રોકાણકાર આધાર…

Read More

DSP મ્યુચ્યુઅલ ફંડ સર્વે: હવે વધુ મહિલાઓ સ્વતંત્ર રીતે રોકાણના નિર્ણયો લઈ રહી છે

અમદાવાદ, 16 માર્ચ: DSP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા YouGov સાથે ભાગીદારીમાં, આજે DSP વિનવેસ્ટર પલ્સ 2025–26 રજૂ કરવામાં આવ્યું, જે ભારતના 13 શહેરોમાંના 5,050 શહેરી રોકાણકર્તાઓ સંબંધી રાષ્ટ્રવ્યાપી અભ્યાસ છે, જે ભારતના રોકાણના પરિપ્રેક્ષ્યમાં નિર્ણાયક પરિવર્તન દર્શાવે છે. રોકાણકર્તાઓના વિશ્વાસ અને માળખાગત નાણાકીય આયોજન વચ્ચેનો અંતર વધતો જતો હોવા છતાં મહિલાઓ તેમના નાણાકીય નિર્ણયો સંબંધી જવાબદારી…

Read More

નિફ્ટી પેનોરમા પુસ્તકઃ એમ. દામોદરન, ભૂતપૂર્વ અધ્યક્ષ – SEBI, UTI અને IDBIની નજરે

આ પુસ્તક એવા સમયે પ્રકાશિત થઈ રહ્યું છે જ્યારે અહેવાલો મુજબ નેશનલ સ્ટોક એક્સચેન્જ તેના IPO માટે તૈયાર થઈ રહી છે. હું ઉર્વિશ કંથારીયા અને નેશનલ સ્ટોક એક્સચેન્જને આગામી દિવસોમાં શ્રેષ્ઠ સફળતાની શુભેચ્છા પાઠવું છું.- એમ. દામોદરન ઉર્વિશ કંથારીયાના પુસ્તક “નિફ્ટી પેનોરામા” માટે પ્રસ્તાવના લખવાનો મને વિશેષ આનંદ થાય છે. મોટી અને સતત વિકસતી અર્થવ્યવસ્થામાં…

Read More

કન્ટેન્ટ ઈન્ડિયા 2026: ભારતીય મનોરંજન ઉદ્યોગના ભવિષ્યને આકાર આપતું મહત્વપૂર્ણ આયોજન

નવી દિલ્હી, 12 માર્ચ 2026: કન્ટેન્ટ ઈન્ડિયા 2026 ભારતીય મનોરંજન ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ મંચ બનવા જઈ રહ્યું છે. ડિશ ટીવી અને C21Mediaના સહયોગથી આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમ 16 થી 18 માર્ચ દરમિયાન તાજ લેન્ડ્સ એન્ડ (Taj Lands’ End), મુંબઈ ખાતે યોજાશે. આ સમિટમાં ભારત અને વિશ્વભરના ઉદ્યોગના અગ્રણી નેતાઓ ભાગ લેશે, જ્યાં તેઓ મનોરંજન…

Read More

પુસ્તક પરીચયઃ “NIFTY પેનોરમા” એટલે શેરબજારના રસિયાઓને જાણીતા લેખક ઉર્વીશ કંથારિયાએ પિરસેલું અવનવું વાંચન વ્યંજન

પબ્લિશિંગ હાઉસ (PUBLISHING HOUSE) દ્રારા પ્રકાશિત પુસ્તકનું વિમોચન એનએસઇ ખાતે સેબીના ચેરમેન તુહિનકાંતા પાંડે, આરબીઆઇના સ્વતંત્ર ડિરેકટર એસ. ગુરુમૂર્તિ, એનએસઇના ચેરમેન શ્રીનિવાસ ઇન્જેટી અને એનએસઇના એમડી- સીઇઓ આશિષકુમાર ચૌહાણ સહિત મહાનુભાવોની હાજરીમાં કરાયું પુસ્તકમાં સમાવિષ્ઠ વિષયોઃ નિફ્ટી પેનોરમા પુસ્તકમાં ચાર વિભાગો અને કુલ 28 ચેપ્ટર્સ છે. જે એનએસઇના ઉદ્ભવ તથા નિફ્ટીના જન્મ સાથે ભારતીય શેરબજારોમાં…

Read More

આદિત્ય બિરલા સન લાઈફ AMC દ્વારા એપેક્સ હાઈબ્રિડ લોંગ-શોર્ટ ફંડ લોન્ચ

અમદાવાદ, 9 માર્ચ:આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડ વર્ષ 1994માં રચાઈ હતી. આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ એન્ડ સન લાઈફ (INDIA) એએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઈન્ક. કંપનીની પ્રમોટર અને મુખ્ય શેરહોલ્ડર છે. એબીએસએલએએમસી મુખ્યત્વે આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડની ઈન્વેસ્ટમેન્ટ મેનેજર છે, જે ભારતીય ટ્રસ્ટ્સ ધારા 1882 હેઠળ નોંધણીકૃત ટ્રસ્ટ છે. એસેટ મેનેજર દ્વારા નવી રજૂ કરાયેલી…

Read More

ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સ એ FMEG ક્ષેત્રમાં પોતાનો વ્યવસાય મહારાષ્ટ્ર સુધી વિસ્તાર્યો

મુંબઇ, 3 માર્ચ: ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સ એ મુંબઈ ખાતે યોજાયેલા બ્રાન્ડ લોન્ચ કાર્યક્રમ દરમિયાન પોતાની સંપૂર્ણ વાયર અને સ્વીચગિયર પોર્ટફોલિયોના લોન્ચ સાથે મહારાષ્ટ્રમાં પોતાના કન્સ્યુમર બિઝનેસના વિસ્તરણની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ કંપનીની રાષ્ટ્રીય સ્તરે વ્યવસાય વિસ્તરણ વ્યૂહરચનામાં મહત્વનો પડાવ સાબિત થશે. ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (FMEG) કેટેગરીમાં સુરક્ષા, વિશ્વસનીયતા અને ભવિષ્યને ધ્યાનમાં રાખી તૈયાર કરાયેલા…

Read More

33.72 કરોડ ભારતીય પરિવારોમાંથી ફક્ત 3.21 કરોડ (9.5%) લોકો શેર માર્કેટમાં રોકાણ કરે છે

53% ભારતીય પરિવારો ETFના મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે જાગૃત છે પરંતુ 6.7% રોકાણ ધરાવે છે અમદાવાદ, 3 માર્ચઃ છેલ્લા દાયકામાં ભારતીયોમાં રોકાણકારોના શિક્ષણ માટે સેબી અને અન્ય નિયમનકારી સંસ્થાના પ્રયાસોએ નાણાકીય ઉત્પાદનોમાં જાગૃતિનો સ્પષ્ટપણે વિસ્તાર કર્યો છે. જોકે, સેબીના રોકાણકાર જાગૃતિ સર્વે 2025નું એનાલિસિસ દર્શાવે છે કે જાગૃતિ આપમેળે ભાગીદારીમાં પરિણમતી નથી. સર્વે મુજબ, ભારતમાં 63%…

Read More