HDFC અને HDFC BANKના મર્જરમાં HDFCના 25 શેર્સ સામે HDFC BANKના 42 શેર્સ મળશે

નવી દિલ્હી: HDFC લિમિટેડ અને HDFC BANKના મર્જરને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે (NCLT)એ મંજૂરી આપી છે. તે અનુસાર HDFCના 25 શેર્સ સામે HDFC બેન્કના 42 શેર્સ ઓફર કરાશે. આ મર્જર ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટો સોદો છે. મર્જર પછી, HDFC લિમિટેડના શેરહોલ્ડરો ફાયદો થશે. કારણ કે હવે HDFC લિમિટેડના 25 શેર ધરાવતા શેરહોલ્ડર પાસે મર્જર…

Read More

I.T.I. કુબેરનગર ખાતે ૨૦ માર્ચે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

ભરતી મેળામાં ૨૭ જેટલી કંપનીઓ ઉપસ્થિત રહેશે અમદાવાદ, 17 માર્ચઃ દેશના ૨૪૨ જિલ્લાઓમાં યોજાનાર પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળા અંતર્ગત I.T.I. કુબેરનગર ખાતે એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારો એપ્રેન્ટીસ તરીકે જોડાઈ સ્ટાઇપેન્ડની સાથોસાથ નવી સ્કિલ પ્રાપ્ત કરી પોતાના કેરીયરને સાચી દિશા આપી શકશે. આ ભરતી મેળામાં ૨૭ કંપનીઓ ઉપસ્થિત રહેશે. આઇ.ટી.આઇ…

Read More

ડેરી ઉદ્યોગે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા પર ધ્યાન જરૂરી

ગાંધીનગર, 16 માર્ચઃ ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા  બનવામાં ધ્યાન આપવુ જોઈએ તેવુ કેન્દ્રના પશુપાલન અને ડેરી ઉદ્યોગના પ્રધાન પરશોત્તમ રૂપાલાએ ગુરૂવારે ડેરી એસોસિએશનની 49મી કોન્ફરન્સ અને એક્સપોની ઉદ્ઘાટન બેઠકમાં ડેરી ઉદ્યોગના આગેવાનોને સંબોધતાં જણાવ્યુ હતું. ગુજરાતમાં 27 વર્ષ પછી યોજાતી આ 3 દિવસની કોન્ફરન્સમાં ભારત અને વિદેશમાંથી ડેરી નિષ્ણાતો,…

Read More

L&T ફાઈનાન્સ દ્વારા ગુજરાતમાં વેરહાઉસ રિસિપ્ટ ફાઇનાન્સિંગ શરૂ

મુંબઈ, તા. 16 માર્ચ : L&T ફાઈનાન્સ લિમિટેડ (એલટીએફ)એ વેરહાઉસ રિસિપ્ટ ફાઇનાન્સિંગ (WRF)ની શરૂઆત કરી છે, જે કૃષિ-કોમોડિટીઝ માટે જે  એગ્રી કોમોડિટીઝ સામે લોનની સુવિધા માટે ડિજિટલી-આસિસ્ટેડ જર્ની છે. WRF લોન સુરક્ષિત કરવા માટે કોલેટરલ તરીકે કોમોડિટીના ઉપયોગની સુવિધા આપે છે. કોમોડિટીઝને એમ્પેનલ્ડ કોલેટરલ મેનેજર દ્વારા વ્યવસાયિક રીતે સંચાલિત વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ…

Read More

ફાઇનાન્શિયલ એજ્યુકેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ પર વર્કબુકની કન્નડ આવૃત્તિનું લોકાર્પણ

મુંબઇ, 17 માર્ચઃ બેંગાલુરુમાં ‘ફાઇનાન્શિયલ એજ્યુકેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ’ પર કન્નડ ભાષામાં એક વર્કબુકનું લોકાર્પણ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને એનએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે કર્યું હતું. એનએસઇ એકેડેમીએ કર્ણાટક સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલ સાથે કર્ણાટકની યુવા પેઢીમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સાથે સંબંધિત કુશળતા લાવવા જોડાણ કર્યું છે. એનએસઇ એકેડેમીએ જુલાઈ, 2022માં કાઉન્સિલ સાથે એમઓયુ…

Read More