SBI લાઇફનો નફો 27 ટકા વધી રૂ. 2413 કરોડ
અમદાવાદ, 28 એપ્રિલઃ એસબીઆઈ લાઇફનો 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા વર્ષ માટેનો ચોખ્ખો નફો ગયા વર્ષની સરખામણીએ 27 ટકા વધીને રૂ. 2,413 કરોડ રહ્યો હતો. કંપનીનો સોલ્વન્સી રેશિયો 31 માર્ચ, 2024ના રોજ મજબૂત 1.96 રહ્યો હતો જે નિયમનકારી જરૂરિયાતના 1.50 ટકા વધુ હતો. એસબીઆઈ લાઇફની એયુએમ 31 માર્ચ, 2025ના રોજ રૂ. 4,48,039 કરોડ હતી…
